Home Articles posted by CITY WATCH NEWS (Page 6062)
અમરેલી
દામનગર શહેર માં કુશળ કલમ નું સુરત ની સામાજિક સેવા સંસ્થાન દ્વારા વિશિષ્ટ સન્માન દામનગર કોલમિષ્ટ જર્નાલિસ્ટ પત્રકાર નટવરલાલ જે ભાતિયા નું સુરત ની સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન સુરત સ્થિત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેજ શિલ્ડ સન્માન પત્ર અર્પી વિશિષ્ટ સન્માન કરતા સંસ્થા ના પ્રમુખ વિપુલભાઇ નારોલા અને સુરત શહેર ની સહજ […]Continue Reading
અમરેલી
દામનગર ના હાલ સુરત સ્થિત પ્રકાશભાઈ નારોલા પરિવારે સ્વર્ગીય પિતા અ.નિ. સ્વ ભુપતભાઈ દેવજીભાઈ નારોલા ની સ્મૃતિ માં બંધાવેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ તા ૧૪-૧૧-૨૦૨૧ રવિવાર ના દિને  લોકાર્પણ સમય બપોરે ૪.૩૦ કલાકે યોજાશે  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલ સાહેબ ના વરદહસ્તે લોકાર્પણ પ્રવેશદ્વાર માં અતિથિ વિશેષ ભારત સરકાર  ના પુરૂષોત્તમભાઈ રૂપાલા  કેન્દ્રીય ગુજરાત […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સિદ્ધપરા પરિવાર આયોજિત સતશ્રી નો સત્સંગ યોજાયો ઢસા રોડ સ્થિત સહજાનંદ વીલા ખાતે તા૧૦/૧૧/૨૧ ના રોજ સવારે સુરત રૂસ્તમ બાગ સ્વામી નારાયણ મંદિર ના સત શ્રી ના મુખે યોજાયેલ સત્સંગમાં ખૂબ મોટી સંખ્યા માં સત્સંગી ઓની ઉપસ્થિતિ જોવા મળી દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સ્વામી નારાયણ ગુરુકુળ ના સંતો ની ઉપસ્થિતિ માં સિદ્ધપરા […]Continue Reading
અમરેલી
અમરેલી તારીખ 02/11/2021 ના રોજ  બિનાકા ચોક પાસેથીહીરો હોન્ડા સ્લેન્ડર ગાડી જે ભરત ભાઈ બારોટ ની માલિકીની હોય તે ચોરાયેલ હતી તે ગણતરી ના કલ્લાકો માં અમરેલી સી.ટી. પોલીસ દ્વારા ચોર ને પકડી પડેલ, જે બદલ પોલીસ ની ખુબજ સરાહનીય કામગીરી ને બિરદાવવા ભરત ભાઈ બારોટ ની  પુરી ટિમ દ્વારા  અમરેલી સી.ટી. પોલીસ ઇન્સપેક્ટર જે,જે […]Continue Reading
અમરેલી
લાઠી મદદનિશ કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં આજ તારીખ ૧૦/૧૧/૨૧  ના રોજ રાત્રી સભા યોજાય મે. મદદનીશ કલેકટર સાહેબ લાઠી ની અધ્યક્ષતા માં યોજાયેલ રાત્રી સભા માં લાઠી તાલુકાના દુધાળા લાઠી ગામે તાલુકા મામલતદાર સહિત તાલુકા ના વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ જોવા મળી હતી સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા Continue Reading
અમરેલી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એવમ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના વાઇસ ચાન્સલર ડો ચિન્મય પંડયા નું દામનગર ગાયત્રી મંદિરે આગમન પ્રજ્ઞા મંદિર મુલાકાત ગુજરાત રાજ્ય ગાયત્રી પરિવાર દ્વારા નિર્મિત પ્રથમ પ્રજ્ઞા મંદિરે પૂજન અર્ચન આરતી કર્યા પૂજ્ય ગુરુજી સ્થાપિત પ્રજ્ઞા મંદિર ના દર્શન પૂજન અર્ચન કરી ખૂબ પ્રભાવિત […]Continue Reading
અમરેલી
વંદનીય જલારામ બાપા  સૌરષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા ભકતશ્રી જલારામ બાપા ભૂખ્યાને અન્ન એ મહામંત્ર એ ફેલાવી માનવતાની મહેક અન્નદાન ની સેવા કરનાર જલારામ બાપા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ સવંત ૧૮૫૬ ના કારતક સાતમ ને સોમવારે માતા રાજબાની કુખે જન્મ થયો પિતા પ્રધાન ઠકકર ને ત્રણ દિકારાઓ તેમના મોટાભાઈ સોમાભાઈ […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન જેવા વિવિધ વિભાગોના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આજે ૧૧ નવેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. બપોરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેશે અને ત્યારબાદ લાઠીના અકાળા ગામે અકાળીયા હનુમાનજી મંદિર ખાતે નૂતન મંદીર મહોત્સવમાં હાજરી આપશે.Continue Reading
અમરેલી
આજે ખૂબ લાંબા સમયગાળા બાદ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. કેટલાક સમયથી તાવ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા લીલીયા તાલુકાના કૂતાણા ગામના ૬૧ વર્ષીય મહિલાએ ગઈકાલે કોરોનાનો ટેસ્ટ કરાવતા આજે એમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ટુંકસમયમાં જ કોરોનાની વેકસીન લેવાના જ હતા પરંતુ કોઈ કારણોસર રસી લેવાનું બાકી રહી જતા આજે […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના   અંટાળીયા નજીક આવેલ સુપ્રસિઘ્‍ધ અંટાળેશ્‍વર મહાદેવના સાનિઘ્‍યમાં શ્રી અંટાળેશ્‍વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા દિવ્‍ય અન્‍નકુટ મહોત્‍સવ અને સાંસ્‍કૃતિક હોલ, કંપાઉન્‍ડ વોલ તથા ભોજનાલય લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો હતો. આ તકે મુખ્‍ય મહેમાન તરીકે શૈલેષભાઈ લુખી, જયંતીભાઈ બાબરીયા, રાકેશભાઈ દુધાત, અરજણભાઈ    ધોળકીયા, ધનજીભાઈ રાખોલીયા, મનહરભાઈ સારપરા, Continue Reading