Home Articles posted by CITY WATCH NEWS (Page 6162)
અમરેલી
સાંસદશ્રી કાછડીયાને શહેરની ૩૭ જેટલી પછાત સોસાયટીઓને રેગ્યુલાઇઝ કરવા નગરપાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતા તથા બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર ચૌહાણની રજુઆત સાવરકુંડલા,સાવરકુંડલા શહેરી વિસ્તારમાં હજારો ની સંખ્યામાં ગરીબો અને નાના માણસો, પછાત માણસો ના પરિવારો જુદા જુદા વિસ્તારોમાં રહે છે તેઓના પ્લોટ ને લેખ આપીને રેગ્યુરાઇઝ કરવા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને Continue Reading
અમરેલી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાત સરકારશ્રી દ્વારા તમામ કેડરના કર્મચારીઓને વર્ષ-૨૦૧૯ની બાકી મોંઘવારી તફાવત ૫% લેખે ચૂકવવાના આદેશો જુલાઈ ૨૦૨૧ માં કરવામાં આવેલ હતા. જે મુજબ સરકારશ્રી ના તમામ વિભાગોના કર્મચારીઓને આ મોંઘવારી નો બીજો હપ્તાનું ચૂકવણુ કરી દેવામાં આવેલ છે. જ્યારે લીલીયા તાલુકાના શિક્ષકોના મોંઘવારી પુરવણીના બિલો ઓગષ્ટ Continue Reading
અમરેલી
નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમા કરીએ છીએ તે” ગરબા” ને દસમે દિવસે મંદિરમા મુકવા જવાની પૌરાણીક શ્રધ્ધા છે.ગરબાની પવિત્રતા અને યોગ્ય ઉપયોગીતા ચકલીના માળા તરીકે કરવામા આવે તો શ્રધ્ધા સાથેનું પક્ષી સેવાકાર્ય થઈ શકે તેમ ચંદુભાઈ સંઘાણીએ જણાવેલ છે ગરબાની બાંધણી પક્ષિના માળા માટે ઉપયોગી છે. દેશી મકાન નહિ રહેતા ચકલીનો માળો બનાવવો મુશ્કેલ […]Continue Reading
અમરેલી
ગુજરાત એસ.ટી. નિગમ રાજયના છેવાડાના માનવીને નહીનફો નહી નુકશાનના ધોરણે સસ્તી,સારી,અને સલામત પરીવહનસેવા પુરી પાડે છે, રાજય સરકારનું જાહેર સેવા માટેનું મોટું સાહસ એસ.ટી. નિગમ ગણાય છે, અને તેના કમ૬/ગ્:ત્સચારીઓ રાત દિવસનીચિંતા કર્યા વગર રાજયના લોકોની સેવામાં સતત ખડેપગે રહીનેપોતાની ફરજ બજવે છે, જેની સામે ગુજરાત સરકાર આકરૂ વલણદર્શાવીને નિગમના વષો જુના પડતર પ્રશ્રોનો ઉકેલ […]Continue Reading
અમરેલી
રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. આગામી ૧૪ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકથી એલ એન્ડ ટી સ્કીલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ સરખેજ-બાવળા જી.અમદાવાદ કંપનીમાં ભરતીની જગ્યા ઉપર કન્સ્ટ્રકશન ટ્રેઈની ધો.૧૦ થી ૧૨ પાસ આઈ.ટી.આઈ વેલ્ડર કે ફિટર ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા […]Continue Reading
અમરેલી
છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લાના ૫૨ ગામોમાં કુલ ૩૩ જેટલા પશુ આરોગ્ય મેળાઓ યોજાયા ૯૪૬ પશુપાલકોના ૨૨૫૬૩ પશુઓને તબીબી સારવાર અને ૧૫૯૦ જેટલા પશુઓમાં રસીકરણ કરાયું રાજ્ય સરકાર પશુઓના આરોગ્ય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહી છે. પશુઓને સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે અમરેલી પશુપાલન ખાતા દ્વારા ૧૦૦ દિવસમાં ૧૮૫ પશુ આરોગ્ય મેળાનું આયોજન હાથ […]Continue Reading
અમરેલી
તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૭ ઓક્ટોબરના મામલતદાર કચેરી લાઠી ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ ઓક્ટોબર સુધીમાં મામલતદારશ્રીની કચેરી લાઠીને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના Continue Reading
અમરેલી
પ્રભારીશ્રી રઘુનાથ શર્માજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા, વિ.નેતાશ્રી પરેશભાઇ ધાનાણી તથા કા.પ્રમુખશ્રી હાર્દિકભાઇ પટેલ સાથે અમરેલી જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનની વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ પ્રભારીશ્રી રઘુનાથ શર્માજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા અને ગુજરાત વિધાનસભા Continue Reading