Home Articles posted by CITY WATCH NEWS (Page 6176)
રાષ્ટ્રીય
એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં ૪૪૮૬ સ્થાનિક સ્લોટ્‌સ અને દર અઠવાડિયે ૨૭૩૮ આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં ૩૫૮ પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે.સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને પણ સંપૂર્ણપણે […]Continue Reading
અમરેલી
સમગ્ર શહેર માં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને શહેર કૉંગ્રેસ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે અમરેલી શહેર માં વોર્ડ નં 11  માં પહોંચી  કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવીcovid19_ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ  કોરોના માં મૃતક ના વારસદારો ને […]Continue Reading
અમરેલી
મહુવા-સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે સ્ટોપ આપવા બાબતે ઉપવાસ આંદોલનની મીડિયા અને સોશ્યલ મીડિયા મારફતે આપવામાં આવતી ચીમકી અંગે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ છે કે, ગત તા. 13.8.2021 ના રોજ માન. રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે મહુવા-સુરત ટ્રેનને સુરત ખાતે થી લીલી ઝંડી આપ્યા બાદ થી જ મહુવા-સુરત ટ્રેનને લીલીયા […]Continue Reading
અમરેલી
લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કાંતિભાઈ વઘાસિયાએ ટ્રસ્ટની કારોબારી મિટિંગ બોલાવી જેમાં કાળુભાઈ ભંડેરીને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યુ . આજની બેઠકમાં એજન્ડા મુજબ ગત મિટિંગનું પ્રોસેડિંગ ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા વાંચન કરવામાં આવેલ . આગામી વર્ષમાં ૨૨ મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ૫૧ સમૂહલગ્ન યોજવાનો પ્રસ્તાવ રજુ થયો . જેની લગ્ન નોંધણી ૦૧/૧૨/૨૦૨૧ થી […]Continue Reading
અમરેલી
માન.શ્રી કલેકટર સાહેબ દ્વારા મહત્તમ માઇગ્રેશન ધરાવતા લીલીયા તાલુકા મુકામે CHC તેમજ મામલતદાર ઓફિસ, લીલીયા ખાતે કાર્યરત વેક્સિનેશન કામગીરી તેમજ  કોલ સેન્ટરની મુલાકાત લીધી. જિલ્લાના દરેક તાલુકાઓમાં આવા કોલ સેન્ટરના માધ્યમથી લોકોને કોલ કરી વેક્સિનેશન માટે સમજૂત કરવામાં આવે છે. માન.જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૧ ના રોજ સાવરકુંડલા, ખાંભા તથા રાજુલા તાલુકાના Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે ૯ ઓક્ટોબરના જાહેર રજાના દિવસે પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો છે. આજે જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ આજે ચાલુ રહેશે અને પેન્ડીંગ અરજીઓનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવામાં આવશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સામાન્ય કામકાજના દિવસોમાં બહોળા પ્રમાણમાં આવતા લોક કલ્યાણ, લોક હિતનાં પ્રશ્નો તેમજ અરજદારશ્રીઓ દ્વારા […]Continue Reading
અમરેલી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહીલા મોરચાનાં પ્રમુખ ડો. દીપીકાબેન સરડવાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી અને સૌરાષ્ટ્ર ઝોન મહીલા મોરચાનાં પ્રભારી અને પ્રદેશ ભાજપ મહીલા મોરચાનાં મહામંત્રી વિણાબેન પ્રજાપતી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપનાં Continue Reading
અમરેલી
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૦/૧૧/૨૦૨૧ થી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ–૨૦૨૧ કાર્યક્રમ થનાર છે. તેમાં અમરેલી જિલ્લાના કોઈ પણ ૩૦ ગામોનો સમાવેશ કરાશે. ગામના નામો જાહેર કાર્ય વગર રેન્ડમલી નકકી કરીને તેમાં ભારત સરકાર દ્વારા નકકી કરેલી એજન્સીની ટીમ મહત્વપુર્ણ સરકારી કચેરી અને સાર્વજનીક સ્થળોએ સ્વચ્છતાની સ્થિતીનો તાગ મેળવશે. મુલ્યાંકન કરનારી ટીમ ગામની Continue Reading
અમરેલી
તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૭ ઓક્ટોબરના મામલતદાર કચેરી બાબરા ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ ઓક્ટોબર સુધીમાં મામલતદારશ્રીની કચેરી બાબરાને Continue Reading
અમરેલી
કે.કે.પારેખ ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટ અમરેલી ખાતે ટી.ઈ.બી. પેટર્નના ૧ વર્ષની મુદ્દતના ઇલેક્ટ્રોનિક્સ એપ્લા એન્ડ કોમ્પ્યુટર ટેકનિશિયન, ડી.ટી.પી. (કોમ્પ્યુટર), વાયરમેન અને ઈલે. મોટર રીવાઇન્ડીંગ એન્ડ સર્વિસીસ જેવા સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફોર્મ વિતરણની કામગીરીની મુદ્દત તા. ૩૦/૧૦/૨૦૨૧ સુધી વધારવામાં આવી છે તો પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને રૂબરૂ અથવા ફોન Continue Reading