સ્વચ્છ ભારત મિશન –(ગ્રા) અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રજી ઓકટોબર પુ.મહાત્માં ગાંઘીજીના જન્મ દિવસ નિમીતે કાર્યક્રમની શરૂઆતમાં જ સ્વચ્છતાના શ૫થ લઇ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરેલ. જેમાં જિલ્લા / તાલુકા કક્ષાના અઘિકારીશ્રીઓ તથા ૫દાઘિકારીશ્રીઓ હાજર રહેલ. જેમાં મુખ્યત્વે એસબીએમ-જી યોજના અંતર્ગત કરવાના થતા કામોની સમીક્ષા તેમજ સીંગલ યુઝ પ્લસ્ટીક Continue Reading


















Recent Comments