અમરેલી જિલ્લા બાર એસોસિયેશન (વકીલ) મંડળ માં સતત છઠી વખત પ્રમુખ પદે ચૂંટાતા શ્રી નટુભાઇ ગીડા ને ભગવાન શ્યામ ની પ્રતિમા ભેટ આપી અને ખેસ પહેરાવી સન્માન કરતા શ્રી ટીકુભાઈ વરૂ એ શુભેચ્છા પાઠવી હતીContinue Reading
ગારીયાધાર ના મોર્ડન વિલેજ પરવડી ખાતે આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ ની સંસ્થાન “માધવ ગૌધામ” ખાતે પાકૃતિક કૃષિ શિબિર જલકાંતિ અભિયાન ના ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે ૨૮ ડિસેમ્બર ના ત્રિવિધ કાર્યક્રમ પ્રાકૃતિક કૃષિ ના પ્રણેતા ગુજરાત ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ની પ્રેરણા એ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલા Continue Reading
અમદાવાદ જાણીતા રેશનાલિસ્ટ જનવિજ્ઞાન (જાથા) ના ચેરમેન જ્યંતભાઈ પંડયા ના પુત્રરત્ન કાયદાવીંદ એડવોકેટ આકાશ પંડયા તાજેતર માં યોજાયેલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો. ચૂંટણી માં કમિટી મેમ્બર માં ૩૬ ઉમેદવારો માંથી સૌથી વધુ મત મેળવી વિજેતા થયેલ એડવોકેટ આકાશ પંડ્યા નું સન્માન સાથે શુભેચ્છા પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દૃષ્ટિપાત થાય છે. બાજુમાં શ્રીમતિ અંજલિબેન રૂપાણી, Continue Reading
સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સરકારમાંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. ૩૧ લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા ગ્રામ જનોની […]Continue Reading
કોંગી નેતા વીરજી ઠુમ્મરના જાહેર ભાષણમાં પ્રધાનમંત્રીનું નામ લઈને અશોભનીય ભાષા પ્રયોગ કરવા સામે ભાજપમાં રોષ ફાટી નીકળ્યો છે ને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અપમાન નહિ પણ દેશના 140 કરોડ ભારતીયો નું અપમાન કર્યું હોય તે અંગે કોંગ્રેસ માફીની માંગ સાથે વીરજી ઠુમ્મર અને કોંગ્રેસના સંસ્કૃતિ વિહોણા કલ્ચરનો પ્લે કાર્ડ સાથે પદયાત્રા કરીને પ્રાંત […]Continue Reading
અમરેલી અર્થશાસ્ત્ર માં બધા ને સમજ ના પડતી હોય એમાં પણ દેશ ના અર્થ તંત્ર માં તો ભલભલા ગોટે ચડી ગયા છે વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદધારાસભ્ય.અમરેલી પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક પ્રેસ નિવેદન સાથે જણાવ્યું હતું કે સામાન્ય સમજ તો પડવી જોઈએ કે ૧૯૪૭ થી ૨૦૧૪ સુધી માં દેશ નું દેવું ૫૫ લાખ કરોડ […]Continue Reading
દામનગર માનવતા વાદી તબીબ ડો આર એન વાઢેર નું નિધન ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર જેમનું લેબ સમાંતર ડાયજ્ઞોસીઝ ગણાતું હતું તેવા દેવદૂત તબીબ ડો આર એન વાઢેર નું દેહાંવસાન થતા સમગ્ર પંથક ને પુરી ન શકાય તેવી ખોટ દામનગર પૂર્વ મેડિકલ ઓફિસર ડો આર એન વાઢેર મૂળ વતન રાજુલા પણ દામનગર ને કર્મભૂમિ બનાવી વર્ષો […]Continue Reading
સાવરકુંડલા શહેરમાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે ગતરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, રવિભાઈ મહેતા, પ્રણવભાઈ જોષી દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે કઈ નોંધનીય બાબતો ધ્યાન પર લેવી જોઈએ તે વિશે વિશદ છણાવટ કરવામાં આવી હતી. આ […]Continue Reading
અમરેલી પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પોતા ના જાન ઉપર જોખમ હોવા ની આપી ફરિયાદ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી. સી.ટી. પોલીસ સ્ટેશન, અમરેલી.ને ઉદેશી તેમના વિરુદ્ધ અપમાનજનક થયેલા વાણી વિલાસથી મારી ઉપર થયેલી માનહાની અંગે બદનક્ષી ફરીયાદ તેમજ જાનનાં જોખમ અંગે રક્ષણ આપવા માંગ કરી તા.૨૨/૧૨/૨૦૨૩ નાં રોજ અમરેલી માર્કેટ યાર્ડ(જુના) ખાતે કોંગ્રેસ કાર્યાલય હોલમાં થયેલી કોંગ્રેસ […]Continue Reading
Recent Comments