Home Archive by category અમરેલી (Page 868)

અમરેલી

અમરેલી
ભારત દેશમાં છે૬ત્સિલા ૯ વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં દેશની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે, જયાર થી ભાજપનું શાસન આવ્યું ત્યાર થી દેશના નાગરીકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, આજે સમગ્ર દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. આ ભાજપ દ્રારા સ્વાયત સંસ્થાઓને ખતમ કરવામાં આવી છે અને સરકાર દ્રારા […]Continue Reading
અમરેલી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમરેલી સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કૃતિઓને એક વિશાળ મંચ પર રજૂ કરવા માટે સમિતિ દ્વારા “ઉલ્લાસ (૨.૦)-૨૦૨૩” વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી ઇફ્કો નાં ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન ડો. શ્રી શિશિરભાઇ ત્રિવેદી, રાજકોટ નગર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં શ્રી યમુનાજીના લોટીજી ઉત્સવ તેમજ ચુંદડી મનોરથ ઉત્સવ સાથે સાવરકુંડલાનાં વૈષ્ણવો દ્વારા ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવેલ. સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં શ્રી યમુનાજીના લોટીજી ઉત્સવ તેમજ ચુંદડી મનોરથ ઉત્સવ ઉજવાયા જેમા હજારો વૈષ્ણવોએ લાભ લીધો. અહીં તેની તસવીરોની  એક ઝલક પ્રસ્તુત છે. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ વીરડી ગામે ચાલુ છે. ૨૧૦૦ ની વસ્તી ધરાવતા વીરડી ગામમાં આજે જેસીબી અને ટ્રેકટરો માટી ભરીને હડીયા પાટી કરતા નજરે ચડી રહ્યાં છે તેનું મુખ્ય કારણ વીરડી ગામમાં  એક નહિ બે નહિ પણ એકી સાથે ૨૨ તળાવોના પાળા બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે ને આ સ્વખર્ચે […]Continue Reading
અમરેલી
પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સાવરકુંડલા વિજપડી -૨ સેજા ના ખડસલી ગામે તમામ આંગણવાડી બહેનો દ્વારા મીલેટ વાનગી નિદર્શન યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમનો ખાસ હેતુ એ હતો કે ભારત સરકાર દ્વારા ૨૦૨૩નાં વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખાસ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ધાન્ય બાજરો, જુવાર અને રાગી વગેરેમાંથી વાનગી બનાવી તેનું […]Continue Reading
અમરેલી
શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલીનાં ડેન્ટીસ્ટસ ડૉ. તુલસીબેન સંઘવી, ડૉ.વૈશાલીબેન કથિરિયા એવમ ડૉ. કૃતિબેન ડાભી દ્વારા અમરેલી જિલ્લા વિદ્યાસભા સ્કૂલ વિભાગનાં વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી ટીપ્સ સાથે દાંતોની વિવિધ તપાસ દાંતો ના જતન અને સંવર્ધન અન્વયેની ડોક્યુમેન્ટરી ફીલ્મ, પોપ્યુલર લેક્ચર્સ તથા સ્વાસ્થ્ય એવમ આરોગ્યપ્રદ જીવનશૈલીમાં દાંતો નું મહત્વ સમજાવવામાં આવ્યું Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ૪૦ થી વધુ ખેડૂતો ની ખેતી ની જમીન રેવન્યુ રસ્તા વાંકે બિન ખેડવાણ અને ખૂબ મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર રહીશો ની રેલવે ટ્રેક ઓળગી ને થતી અવજજવર આ છે સૌનો સાથ સૌનો વિકાસ ? ખેડૂતો ની આવક બમણી કેમ થશે ? નગરપાલિકા ની જોગવાઈ અને શહેરી વિકાસ માં નિર્દિષ્ટ કરોડો નું […]Continue Reading
અમરેલી
દામનગર છભાડીયા રોડ મોગલધામ ખાતે શ્રી મોગલ માતાજીનો હક્કનો તરવેડો લાંગાવદરા પરિવાર આયોજિત ગઢવી પરિવાર ના આંગણે દક્ષિણ મુખે દામનગર ઓરડે બિરાજતા મોગલ માતાજી તરવેડો ચૈત્ર સુદ-૧૩ ને, સોમવાર, તા.૩/૪/૨૦૨૩ ના રોજ શ્રધ્ધાળુ ભાવિક સેવક સમુદાય દ્વારા આનંદોત્સવ થી મચ્છરાળી આઇ શ્રી મોગલ માં નો જન્મદિન છે. માઁ ભગવતીના પ્રાગટ્યોત્સવના દિવ્ય અવસરે મોગલ ધામ દામનગરને આંગણે શ્રી […]Continue Reading
અમરેલી
ધારી ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા  અમરેલી જીલ્લા પંચાયતને રજૂઆત કરાઈ. ધારી તાલુકાના ઐતિહાસિક ગામ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગ્રામ પંચાયત હસ્તક જીલ્લા પંચાયતને વર્ષ ૨૦૦૬માં કન્યા કેળવણી અને શિક્ષણના હેતુસર દરબાર ગઢની જમીન શરતોને આધિન આપેલ. આ વાતને ઘણાં વર્ષો વિતી ગયાં છતાં દરબાર ગઢમાં કાર્યરત ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યા શાળામાં શરત મુજબ […]Continue Reading
અમરેલી
 ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય અંતર્ગત અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા શહીદ દિવસ નિમિત્તે ‘અમરજવાન જ્યોતિ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલીના રાજકમલ ચોક તથા કોલેજ સર્કલ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર અમરેલીના ઓફિસ આસિસ્ટન્ટશ્રી  જેઠવા દ્વારા શહીદ વીરોની પ્રતિમાઓને પુષ્પ અને માળા અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં Continue Reading