મેહુલભાઇ વ્યાસ કે જેઓ સાવરકુંડલા શહેરમાં ગજાનન લેબોરેટરી ચલાવે છે અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલામાં સેક્રેટરી તરીકેની ઉમદા ફરજ બજાવે છે. છેલ્લા ૧૩ વર્ષથી અંધજનોને પ્રત્યેની પોતાની લાગણીને મૂર્તિમંત કરવા અને પોતાના આ કાર્યથી વધુમાં વધુ અંધજનોને દૃષ્ટિ મળે તેવા ઉમદા આશયથી જ્યારે કોઇપણ જ્ઞાતિમાં અવસાન થાય એટલે તરત તેમના સ્નેહીજનોની પરવાનગી લઇને સ્વર્ગસ્થનું ચક્ષુદાન Continue Reading


















Recent Comments