Home Archive by category અમરેલી (Page 877)

અમરેલી

અમરેલી
આ ટ્રેન દર સોમવારે સવારે ૦૪:૧૫ કલાકે વેરાવળ થી ઉપડી મગળવારે બપોરે ૦૨:૩૫ કલાકે બનારસ પહોચશે અને બુધવારે સવારે ૦૭:૩૦ કલાકે બનારસથી ઉપડી ગુરૂવારે સાજે ૦૬:૪૫ કલાકે વેરાવળ તરફ પહોચશે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથી ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી વેરાવળ થી બનારસ સુપરફાસ્ટ ટ્રેનને આગામી તા. ૧૧મી સપ્ટેમ્બરથી સચાલિત કરવાની મજુરી પ્રદાન થયેલ […]Continue Reading
અમરેલી
દામનગર ના શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં રક્ષાબંધન પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ રાખડી બનાવી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.શાળા પરીવારના માર્ગદર્શન  અને આગવા આયોજન  મુજબ  દબદબાભેર ઉજવણી કરાઈ.સૌને મિઠાઈ આપી તહેવારની મજા માણી હતી.Continue Reading
અમરેલી
દામનગર ના શ્રી છભાડિયા પ્રા. શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનના વચ્ચે એકબીજા ને રક્ષાસૂત્ર બાંધી ઉજવાયો પવિત્ર બંધન નો તહેવાર રક્ષાબંધનની મુખ્ય શિક્ષક ગૌરાંગભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા  શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો બાળકો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.Continue Reading
અમરેલી
જૂનાગઢ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા વંથલી રોડ મેંદરડા મુકામે કાયૅકતછે આમાં એકવીસ જેટલા બાળકો આસયથાન લયરહેલ છે તેમાં અમુક બાળકો મમ્મી પપ્પા વીનાના છે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો વચ્ચે જઈ ને આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો ની બેન બની ને  જૂનાગઢ જીલ્લા પ્રમુખ મહીલા મોરચાના શિલ્પાબેન ટાંક દ્વારા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા મા છેલ્લા નવ વર્ષ થી મહિલા ની સુરક્ષા માટે ફરજ બજાવતા અભયમ ટીમ ના એક મુસ્લિમ બેન તેના ૧૦૮  સેવા સંલગ્ન હિન્દુ ભાઈ ને રાખડી બાંધી પોતાની નોકરી ની ફરજ સાથે એક ભાઈ બેન નો પવિત્ર સબંધ નિભાવી કોમી એકતા નો હદયસ્પર્શી સદેશ આપતું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે Continue Reading
અમરેલી
માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતા ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતો બનવા પામે છે. ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ વાહન અકસ્માતો ઉપર અંકુશ મેળવવા.અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર છેવાડાના વિસ્તારોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને છેલ્લા થોડા સમયથી સાવરકુંડલા શહેરના સેવાભાવી અને સફળ ઉદઘોષક ધારાબેન ગોહિલ દ્વારા પ્રતિદિન બે કલાક નિશુલ્ક શિક્ષક પ્રદાન કરવાના અભિયાન સંદર્ભે આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આ વિસ્તારની દીકરીઓએ પોતાની જાતે રાખડી બનાવી હતી અને એ રાખડી કુંડલા પોલીસ સ્ટેશન કે. કે. હોસ્પિટલના  […]Continue Reading
અમરેલી
આમ તો રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકનો તહેવાર. જો કે આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવાના મૂહૂર્ત વિશે થોડી અવઢવ હતી એટલે લોકો પણ વિદ્વાન બ્રાહ્મણોનાં મંતવ્ય જાણીને રાખડી બાંધવાનું મૂહૂર્ત  જાણવા માટે ટેલીફોનીક કે કોઈ પણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા જાણતાં જોવા મળ્યાં હતાં. ભદ્રકાલનો ત્યાગ કરવો જોઈએ? એ વિશે આમજનતા અસમંજસમાં […]Continue Reading
અમરેલી
આગામી માર્ચ મહિનામાં લેવાના ધોરણ 10 અને 12 ની પરીક્ષા  માટેના પરીક્ષાર્થીઓને અભ્યાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આલોક ચેરીટેબલના લાલજીભાઈ સોલંકી (શેત્રુંજીડેમ) દ્વારા જિલ્લામાં ત્રણ જગ્યાએ આ માટેના વિનામૂલ્યે વર્ગો ખોલવામાં આવ્યા છે. જેમાં આવા લાભાર્થીઓ આ શિક્ષણનો લાભ નિશુલ્ક રીતે લઈ શકે છે. જેમાં જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે સવારના 10 થી […]Continue Reading
અમરેલી
દામનગર  દેશની રક્ષા કાજે જીવ પણ આપી દેનારા સેનાના શહીદ જવાનોનાં ઘર ઝળાહળાટ કરવા સાથે વીજ બિલમાં પણ ઘટાડો કરવાના શુભ આશયથી સોલર પેનલ લગાવવાનું કાર્ય શરૂ થયું છે આ અનોખી સૌરસેવા માટે સુરત સ્થિત એસ આર કે નોલેજ ફાઉન્ડેશનના આદ્યસ્થાપક અને ગોવિંદ કાકાના હુલામણા નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળક્યિાએ ગુજરાતના ૧૨૫ સહિત ભારતના ૭૫૦ થી […]Continue Reading