Home Archive by category અમરેલી (Page 880)

અમરેલી

અમરેલી
દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા  શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોર ના ૩-૦૦ કલાકે  પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૦૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં પહોંચીદામનગર શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે પાલખી યાત્રા પુષ્ટ્રિય માર્ગીય મદનમોહનલાલજી ની હવેલી મોટા પીર ની દરગાહ લાડનશા પીર ઝાપા […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના દેસાઈ પરિવારના જાગૃત યુવાનો ની સમજણથી આંખોનું ચક્ષુદાન અને પાર્થિવ શરીર દેહદાન ની અનોખી પહેલ”સુરત ની ભૂમિ દાનવીર કર્ણ ની ભૂમિ ગણાય છે”. અહિયાં જીવતે જીવ તો ઘણાં બધાં પ્રકારના દાન દેવામાં આવતા હોય છે. પરિવાર ના સદસ્યના મૃત્યું બાદ દુઃખદ ઘટના માં પણ દાન આપવાનો દેસાઈ પરિવારના યુવાનો અને મોભીઓનો નિણર્ય દેશ […]Continue Reading
અમરેલી
મુ. લલ્લુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા  વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ – સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે  તારીખ. ૨૮-૦૮-૨૦૨૩,સોમવારના રોજ તેમના જીવન-કથન સાહિત્ય પર આધારિત મેઘાણી કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી ખાતે કમાણી સાયન્સ કોલેજ તથા પ્રતાપરાય આર્ટસ કોલેજ માં અમરેલી જિલ્લાને નવી સરકારી યુનિવર્સિટીની માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા સહી ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું .જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ સહી કરીને જિલ્લામાં નવી સરકારી યુનિવર્સિટીની માંગને સમર્થન આપ્યું.અમરેલી આસપાસના તમામ જિલ્લાઓને સરકારી યુનિવર્સિટીઓ ફાળવવામાં આવેલ હોય તો Continue Reading
અમરેલી
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં હાથસણી રોડ ઉર્વશી ની વાડી પાસેથી જાહેરમાં ગંજી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧,૨૬,૦૦૮/- તથા ગંજી પત્તના પાના નંગ-પર – કી.રૂ.૦૦/- સાથે Continue Reading
અમરેલી
જ્યારે વડીલ વંદનાની વયસ્ક વંદના થતી હોય તેવી વેળાએ વડીલોને મળતી રેલવે મુસાફરી દરમિયાન યાત્રી ભાડામાં રાહત ફરી પાછી ક્યારે ચાલુ થશે?? એ વિષય સાવરકુંડલા શહેરના વરિષ્ઠ નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આ સંદર્ભે સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠનના હર્ષદભાઈ જોષી, બિપીનભાઈ પાંધી તથા રમેશભાઈ હીરાણીએ પણ તંત્રને જાહેર અપીલ દ્રારા જણાવ્યું હતું […]Continue Reading
અમરેલી
ગત વર્ષે મેઘાણી જ્યંતીના રોજ  અને શ્રી સર્વોદય સરસ્વતી વિદ્યાલય બાબાપુર અને આઝાદીના અમૃત મહોત્સવ રૂપે શરુ થયેલ આ પુસ્તક અભિયાન અવિરત રૂપે શરુ રહેશે એવા સંકલ્પ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.        કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી શાંતિભાઈ રાણીંગા સાથોસાથ શ્રી જ્યંતીભાઈ ખડદીયા, શ્રી રજનીભાઇ, શ્રી અમરશીભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રી મનીષભાઈ વિંઝુડા, શ્રી […]Continue Reading
અમરેલી
પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું  ત્યારબાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી.  સાવરકુંડલામાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ભાઈ-બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત દુર્ગાવાહિની અને માતૃશક્તિ Continue Reading
અમરેલી
                કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી દ્વારા રક્ષાબંધન  કાર્યક્રમ સંપન્ન.અમરેલી કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના સંયોજકશ્રી કનુભાઈ કરકર ની સૂચના મુજબ કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટી તરફથી ગ્રાહક ને લોન તેમજ મળતી આર્થિક સુવિધાઓની જાણકારી આપવા તેમજ ગ્રામ્ય સંપર્ક હેતુ “રક્ષાબંધન “નુ આયોજન થયેલ. તે અંતર્ગત આજે કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ ના કર્મચારી Continue Reading
અમરેલી
              સંસ્કાર અને શિક્ષણ માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં આજે ધો. ૧ થી ૧૨ નાં વિદ્યાર્થીઓને બહેનો દ્વારા રક્ષા (રાખડી) બાંધી અને પરસ્પર શુભેચ્છા અને આશિર્વાદ મેળવ્યા હતા.ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતિક આ રક્ષાબંધન પ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા, વિલાસદીદી તેમજ  લોક સાહિત્યકાર પૂર્વ આચાર્યશ્રી ગુણવંતભાઈ જોશી એ પ્રાસંગિક પ્રવચન કરી રક્ષાબંધન Continue Reading