Home Archive by category અમરેલી (Page 915)

અમરેલી

અમરેલી
દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં શાસ્ત્રી જયેશભાઇ પંડયા ની માર્મિક ટકોર ઉંમરા વાળી ને રાજી રાખો ડુંગરા વાળી આપો આપ રાજી થશે પટેલ વાડી ખાતે અધિક નિમિતે ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં સ્થિર પ્રજ્ઞ શ્રોતા ઓ વચ્ચે વિદ્વાન ભાગવતચાર્ય જયેશભાઇ પંડયા દ્વારા દેવ ચરિત્ર સાથે સાંપ્રત સમય ની વાસ્તવિકતા અંગે […]Continue Reading
અમરેલી
 સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ રઘુવીર મોબાઈલ સંજયભાઈ સોમૈયાની મોબાઈલ શોપ દુકાને એક ગ્રાહક મોબાઈલ ખરીદી કરવા માટે આવતા ગ્રાહક દ્વારા મોબાઈલ પસંદ કરીને પૈસા ચુકવવાનો સમયે કાઢ્યો રૂપિયા એક, બે અને પાંચના સિક્કાનો મોટો થેલો કાઢી 20 હજારની પરચુરણ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી આસિક્કાઓ બેકાર નહી પણ નોટ જેટલાજ ઉપયોગીછે. આજકાલ લોકોને 1, […]Continue Reading
અમરેલી
અમરેલી વડીયા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત વડીયા મુકામે સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા માનનીય સ્વ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે લેઉવા પટેલ સમાજ વડીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પનું ઉદઘાટન માનનીય પૂર્વ યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગ ના મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા કરવામાં આવેલ અને વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા […]Continue Reading
અમરેલી
અમરેલી એક સમયે એક ટીપાં પાણી માટે તળવળતા સૌરાષ્ટ્ર ના અસંખ્ય ગામડા ઓમાં વરસાદી પાણી સંગ્રહ ની મુહિમ ચલાવી ગ્રામ્ય વિસ્તારો માં તળાવ બંધારા ચેકડેમો નિર્માણ કરી આશીર્વાદ રૂપ કામ થયું પણ આ તળવો ના ઓવરા નીચે ઉતારી તળાવ બંધારા ખાલી કરવા ની નોબત કેમ ? લાઠી તાલુકા ના ધામેલ હજીરાધાર સહિત ના ગ્રામ્ય માં […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઇ-વે નો દરજજો મળી ચુક્યો છે તેવા રસ્તાને ફોર લાઇન કરવા માટે લાઠીનાં ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા ના નિવેદન અંગે આશ્ચર્ય વ્યકત કરતાં તાલુકા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ આંબાભાઇ કાકડીયા, શહેર કોંગ્રેસ સમિતી લાઠી દામનગરનાં પ્રમુખશ્રીએ પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતુ કે, આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્યશ્રી લાઠી અને બાબરા તેમજ અમરેલી જિલ્લાનાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય (માધ્યમિક વિભાગ) ખાતે આજરોજ નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે આજે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો શાળાના કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે પ્રસારિત માનનીય Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સાત થી આઠ વિસ્તારોમાં તાજીયા અને ઝુલુસ કાઢવામાં આવ્યું.. તાજીયામાં  શહીદ ઇમામે હુશેનને યાદ કરી યા હુશેન ના નારા સાથે ચોકારો, તેમજ ઢોલ નગારા સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું…તાજીયામાં વર્ષોની પરંપરાગત મુજબ શહેરના મુખ્ય વિસ્તારો તાજીયા ફર્યા હતા અને હિન્દૂ- મુસ્લિમોએ રાખેલી માનતાઓ તેમજ દીદાર કરાયા હતા એમ સોહિલ શેખની યાદીમાં જણાવાયું હતું. Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી સામાજિક સંવાદિતા અઢારેય આલમ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર  ૭ કલાત્મક તાજીયા અશ્વ સાથે યા હુસેન ના નાદ સાથે નું ઝુલુસ પસાર થયું હઝરત ઈમામ હુસેન સહિત ૭૨ શહાદત ની યાદ માં મહોરમ પર્વ એ ઠેર ઠેર રોડ રસ્તા ઉપર શ્રદ્ધાભાવ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા જેસરરોડ ખાતે આવેલ શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે. પરસોત્તમ માસ દરમિયાન વિવિધ પ્રકારના અને અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે નવ પ્રકારના કઠોળ ખંડ પુરીને એમાંથી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરી અને સૌ વૈષ્ણવોએ તુલસીજી સમર્પિત વિષ્ણુભગવાનને ચડાવ્યા અને ફૂલ ગુલાબના હિંડોળા દર્શન યોજાયા અને સાંજે પ્રભુના વિવાહ ખેલ ઉત્સવનું ધામ ધૂમ પૂર્વક […]Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં પરંપરા મુજબ દર માસે જે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ હોય તે માસનાં બધા વિદ્યાર્થીઓને યજ્ઞમાં બેસાડી ગાયત્રીમંત્ર દ્વારા આહુતિઓ આપી દીપ યજ્ઞનું આયોજન થાય છે. માસ જુલાઈ-2023નાં રોજ યજ્ઞનું આયોજન થયેલ જેમાં સંસ્થાના કુલ 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આપ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન […]Continue Reading