Home Archive by category અમરેલી (Page 917)

અમરેલી

અમરેલી
૫૦ બેડ, ૧૦ આઈ.સી.યુ. બેડ, ડાયાલિસિસ, ટી.એમ.ટી., લેબોરેટરી, એન્જ્યોગ્રાફી, એન્જ્યોપ્લાસ્ટિ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ૨૪ કલાક ઈમરજન્સી મેડિકલ ફેસેલિટી અવેલેબલ ટૂંક સમયમાં આયુષ્માન ભારત કાર્ડ જેવી સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે અમરેલી ખાતે વર્ષોથી કાર્યરત ડૉ. એ.એન.પરમાર (એમ.ડી.)ની આસ્થા હોસ્પિટલને અદ્યતન સુવિધાઓ સાથે બિમ્સ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં Continue Reading
અમરેલી
108 ના સ્ટાફ દ્વારા દર્દીને સ્ટ્રેચરમાં લઇ ૨ કિલોમીટર કીચડમાં ચાલી માતા અને બાળકનો અમૂલ્ય જીવ બચાવ્યો.  અમરેલી જિલ્લાના ચકકરગઢ ગામના વાડી વિસ્તાર માં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના રમીલાબેન ને પ્રસુતિને અસહ્ય પીડા ઉપડતા તેના પતિએ 108 ઈમરજન્સી ને મદદ માટે કોલ કરેલ .અમરેલી 108 એમ્બ્યુલન્સ ચક્કરગઢ ગામ જવા રવાના થઈ હતી. દર્દી વાડી વિસ્તારમાં  […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામની આંગણવાડીના કાર્યકર  મકવાણા સુનિતાબેન ભુદરભાઈ જેવો છેલ્લા ૩૩ વર્ષથી એક જ કેન્દ્ર પર નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે તેઓ તારીખ ૩૧-૭-૨૦૨૩  ના રોજ વયે નિવૃત થતા હોય તે અનુસંધાને તેમનો વિદાય સમારોહ ગોઠવવામાં આવેલ જેમાં વીજપડી ગ્રુપ બે ના સુપરવાઇઝર ગીતાબેન પટેલ તેમજ નવ ગામના ૧૮  કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેઓને […]Continue Reading
અમરેલી
અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષકોને શાળાના શિક્ષણ અને વર્ગ વ્યવસ્થાપન વિશે તાલીમ બધ કરાયા.અમરેલી જિલ્લા શિક્ષણ અને નિવાસ ક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવન સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય માં250 જેટલા વિશાળ સંખ્યાના વિદ્યાર્થીઓ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં નિવાસ કરી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવે છે તાજેતરમાં અખીયા મિલાકે નામનો આંખનો રોગ ચેપથી ફેલાતો હોય Continue Reading
અમરેલી
ખૂબ જ ગૌરવપૂર્ણ કહી શકાય કે જે લોકો ૧૫-૨૦ વરસ પહેલા પોતાનુ શિક્ષણ જે સ્કુલમા મેળવ્યું એનુ ઋણ અદા કરીને બીજી પેઢી માટે કંઈક સારુ કાર્ય કરી રહ્યા છે. ગામના લોકો સાથે મળીને લોક ફાળાથી (મુખ્ય દાતા : ડો. પ્રકાશભાઈ બરવાળીયા) પાણીની તંગી દૂર કરવા માટે તન મન ધનથી કાળા તડકામાં પણ મહેનત કરી રહ્યા છે […]Continue Reading
અમરેલી
દામનગર સ્થાનિક નગરપાલિકા કચેરી તરફ થી જરૂરિયાત મંદ ગરીબો ની મદદ ને બદલે વાહિયાત દાખલા ઓ આપી ક્રૂર મશ્કરી કેમ ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના બોર્ડ કોર્પોરેશન ની મોટા ભાગ ની યોજના ઓમાં લાભાર્થી ઓ માટે ફરજિયાત માપદંડ BPL હોય વર્ષ ૨૦૦૫ થી સર્વ જ નથી કરાયો લાભાર્થી ઉજળી આશા એ સરકારી સહાય […]Continue Reading
અમરેલી
જોતજોતામાં  શ્રી ધીરજલાલ પોપટલાલ રૂપારેલ આપણાં સૌના ધીરુબાપાની વિદાયને એક વરસ થઇ ગયું, કુટુંબના સૌને તો એમની ગેરહાજરી સાલતી હોય, પણ સાવરકુંડલાના શિલ્પી એવા વંદનીય શ્રી લલ્લુભાઈ શેઠના પગલે છેલ્લા ૬૦ વર્ષથી પણ વધું સમયથી ચાલતાં રહીને શેઠ બાપાની તમામ સંસ્થાઓ જેવી કે, મહાત્મા ગાંધી ધર્મશાળા, સાવરકુંડલા ગૌશાળા, ગોવર્ધનનાથજીની હવેલી,નૂતન કેળવણી મંડળ, સાર્વજનિક દવાખાનાઓના Continue Reading
અમરેલી
તારીખ 27/07/2023 ને ગુરુવારે  સદગુરૂ  કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર […]Continue Reading
અમરેલી
હાલના ચોમાસાના વાદળિયા વાતાવરણ અને વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ અંકુશમાં રહે તે માટે પાલિકા દ્વારા ફોગીંગ મશીનથી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી. લોકોને પણ થોડી રાહત મળી. એક જાગૃત યુવા પત્રકારની શહેરીજનોના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો. સાવરકુંડલાના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને હાલ ચોમાસાની ઋતુ Continue Reading
અમરેલી
આજરોજ તારીખ ૨૭/૭/૨૩  ગુરુવારના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED), ભાવનગર કચેરી દ્વારા જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરવા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ, ત્યારબાદ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના જિલ્લા Continue Reading