Home Archive by category અમરેલી (Page 921)

અમરેલી

અમરેલી
આજરોજ સીઆરસી  કક્ષાનો કલાઉત્સવ આંબરડી સીઆરસી ભવનમાં તમામ પેટા શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે તેમાં વિશિષ્ટ બાબત એ છે કે cwsnની  વિદ્યાર્થીની બહેનોએ પણ ભાગ લય નંબર પ્રાપ્ત કરેલ છે કલાઉત્સવ ૧ થી ૩  નંબર પ્રાપ્ત કરનાર તમામ બાળકોને સીઆરસી  કો .ઓ. તરફથી શુભેચ્છા પાઠવવામાં આવીContinue Reading
અમરેલી
અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, NCUI ડિરેકટર ભાવનાબેન ગોંડલિયા સહિતના રાજકીય સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ભલગામ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો. નવનિર્મિત બિલ્ડિંગનું નામ સહકારી આગેવાન સ્વ. એલ ટી રાજાણી સાહેબ આપવામાં આવ્યુ. તેમના પુત્ર કાળુભાઈ અને વિનુભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેર વરસ પહેલા બગસરા નગરમાં શરૂ થયેલી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે શ્રી અજય દહીંયાં સાહેબ કલેક્ટર શ્રી અમરેલીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ  જેમાં મામલતદાર શ્રી પી.બી.ગોહિલ નાયબ મામલતદાર શ્રી વિપુલભાઈ મહેતા,એસ.જી.લેઉવા સાહેબ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ  હાજર રહ્યા હતા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૪  પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીશ્રી અને Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં દર્દીને નારાયણનું સ્વરૂપ સમજી નિ:શુલ્ક સેવા કરતા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલીત શ્રી લલ્લુભાઈ  શેઠ આરોગ્ય મંદિરની લાગણી અને આમંત્રણને માન આપીને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના સદશિષ્ય  પૂજ્ય સ્વામી શ્રી ભોળાનંદ  સરસ્વતીજી મહારાજ  શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આશિર્વચન તથા Continue Reading
અમરેલી
હરિદ્વાર મુકામે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજક શ્રી જનકભાઈ ઉપાધ્યાયના ભાવભર્યા આમંત્રણના અનુસંધાને સાવરકુંડલાના શ્રી જયંતીભાઈ વાટલીયા, શ્રી અષ્ટકાન્તભાઇ સુચક તથા મહેન્દ્રભાઈ કુકડીયા તમામ સજોડે જઇ રહ્યા છે ત્યારે તેમને કથામૃત  પાન તથા તિર્થધામોની યાત્રા સુખરુપ પાર પડે તેવા શૂભાષિશ સાથે વિદાય આપતાં શ્રી મુકુંદભાઈ તથા-રેખાબેન નાગ્રેચા,શ્રી કનુભાઈ તથા મંગળાબેન ગેડીયા દ્રષ્ટીગોચર Continue Reading
અમરેલી
સાવરકુંડલાની કેળવણીકાર યુવતિ માનસી જયેશભાઈ જોષી દર વર્ષની જેમ આવર્ષે પણ અધિક માસ નિમિતે દરરોજ અલગ અલગ શણગારથી ઠાકોરજીના હિંડોળા દર્શનનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તેમને ત્યાં ટ્યુશન કલાસીસમાં આવનાર બાળકોને ઉપયોગી સ્ટેશનરીની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી હિંડોળા દર્શન યોજી શિક્ષણને લગતી વસ્તુઓને બાળકોને પ્રસાદી રૂપે આપવામાં આવેછે એટલે જેથી વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસમાં ઉપયોગ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના લોકગાયિકા રેખાબેન વાળાનુ મુંબઈ ખાતે લોર્ડસ ઓફ ટ્રેન્ડઝ દ્રારા ચાલુ વર્ષના સારા કાઠિયાવાડી ગાયકનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ. રેખાબેન વાળાને આ અમૂલ્ય એવોર્ડ મળતાં તેમના ચાહકવર્ગ દ્રારા શુભેચ્છાઓનો ધોધ વરસ્યો. સંગીત ક્ષેત્રે આવડી મોટી સિધ્ધિ મળતાં તેમના પરિવારમાં પણ ખુશીની લહેર પ્રસરી..આમ સાવરકુંડલા શહેરનું લોકગીતોના ક્ષેત્રે પણ એક મોટું ગુંજતું નામ  ગૌરવાન્વિત Continue Reading
અમરેલી
આજરોજ આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા જે વર્ષ 1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું તારીખ 26 જુલાઈ 1999 ની રોજ ભારતે પાકિસ્તાનની ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજય દિવસ શહીદોને યાદ કરવાનો દિવસ છે. એ વીરોને યાદ કરવાનો દિવસ છે જેમને પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને લડીને જીત આપવી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વિજપડી થઈ રાજુલા, જાફરાબાદ, પોર્ટ પીપાવાવ તેમજ અન્ય ગામોમાં જોડાતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી એટલી હદે ખરાબ છે ન પુછો વાત. આ રસ્તા પર કેટલાંય લોકો દરરોજ માટે આવ જાવ કરતા હોય છે. વિજપડી ગામમાં અવાર નવાર રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ રસ્તા પર ચાલતા હોય પણ ક્યાંક ને ક્યાંક વિકાસ રૂંધાય રહ્યો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નગરપાલિકા તંત્ર ની ધોર બેદરકારી રસ્તો હોય કે ન હોય ગૌચર પડતર રેલવે આર એન્ડ બી ખાનગી સંપાદન વગર ગમે ત્યાં પેવર બ્લોક બનાવી દેવા થી અમુક જગ્યા એ સતત પાણી માં ડૂબેલા રસ્તા ઓ નદી ના પટ તરફ જતા માર્ગો માં પણ પેવર બ્લોક પથરી પોતા ના વિકાસ માં રચ્યા પચ્યા […]Continue Reading