Home Archive by category અમરેલી (Page 920)

અમરેલી

અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એેચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ,જે અન્વયે *રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ દ્રારા રાજુલા પો.સ્ટેના હિંડોરણા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગારની બધી દુર કરવા સારૂ સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોંચ ગોઠવી સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા આપેલ માર્ગદર્શન આધારે […]Continue Reading
અમરેલી
વિગત:- મજકુર કેદીને ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૧૯/૨૦૧૪ આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(આઇ) પોકસો ૧૮ વિ. મુજબના કામે નામ. સ્પે.પોકસો સેશન્સ કોર્ટ ઉના દ્રારા કેદીને દસ વર્ષની કેદની સજા તથા રૂ.૧૬,૫૦૦/- દંડ ની સજા થતા મજકુર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાં હુકમ અન્વયે કેદીને વચગાળાનાં જામીન […]Continue Reading
અમરેલી
મહુવા–જેતપુર નેશનલ હાઈવેનું કન્સ્ટ્રકશન કારી ઝડપથી ચાલુ કરવા તથા ક્ષતિગ્રસ્ત માર્ગના નવીનીકરણ માટે સત્વરે ગ્રાન્ટ ફાળવવા કરાઈ રજુઆત. નાગેશ્રી–ચોટીલા અને ઉના–બગસરા નેશનલ હાઈવેના કાય૬/ગ્:ત્સમાં તેજી લાવવા પણ રજુઆત કરવામાં આવી. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા પોતાના સંસદીય વિસ્તારના પ્રશ્નોને જિલ્લા સ્તરથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરી લોકોના અવાજને યોગ્ય સ્તર સુધી પહોંચાડી Continue Reading
અમરેલી
આજરોજ સીઆરસી  કક્ષાનો કલાઉત્સવ આંબરડી સીઆરસી ભવનમાં તમામ પેટા શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે તેમાં વિશિષ્ટ બાબત એ છે કે cwsnની  વિદ્યાર્થીની બહેનોએ પણ ભાગ લય નંબર પ્રાપ્ત કરેલ છે કલાઉત્સવ ૧ થી ૩  નંબર પ્રાપ્ત કરનાર તમામ બાળકોને સીઆરસી  કો .ઓ. તરફથી શુભેચ્છા પાઠવવામાં આવીContinue Reading
અમરેલી
અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, NCUI ડિરેકટર ભાવનાબેન ગોંડલિયા સહિતના રાજકીય સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ભલગામ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો. નવનિર્મિત બિલ્ડિંગનું નામ સહકારી આગેવાન સ્વ. એલ ટી રાજાણી સાહેબ આપવામાં આવ્યુ. તેમના પુત્ર કાળુભાઈ અને વિનુભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેર વરસ પહેલા બગસરા નગરમાં શરૂ થયેલી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે શ્રી અજય દહીંયાં સાહેબ કલેક્ટર શ્રી અમરેલીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ  જેમાં મામલતદાર શ્રી પી.બી.ગોહિલ નાયબ મામલતદાર શ્રી વિપુલભાઈ મહેતા,એસ.જી.લેઉવા સાહેબ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ  હાજર રહ્યા હતા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૪  પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીશ્રી અને Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં દર્દીને નારાયણનું સ્વરૂપ સમજી નિ:શુલ્ક સેવા કરતા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલીત શ્રી લલ્લુભાઈ  શેઠ આરોગ્ય મંદિરની લાગણી અને આમંત્રણને માન આપીને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના સદશિષ્ય  પૂજ્ય સ્વામી શ્રી ભોળાનંદ  સરસ્વતીજી મહારાજ  શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આશિર્વચન તથા Continue Reading
અમરેલી
હરિદ્વાર મુકામે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજક શ્રી જનકભાઈ ઉપાધ્યાયના ભાવભર્યા આમંત્રણના અનુસંધાને સાવરકુંડલાના શ્રી જયંતીભાઈ વાટલીયા, શ્રી અષ્ટકાન્તભાઇ સુચક તથા મહેન્દ્રભાઈ કુકડીયા તમામ સજોડે જઇ રહ્યા છે ત્યારે તેમને કથામૃત  પાન તથા તિર્થધામોની યાત્રા સુખરુપ પાર પડે તેવા શૂભાષિશ સાથે વિદાય આપતાં શ્રી મુકુંદભાઈ તથા-રેખાબેન નાગ્રેચા,શ્રી કનુભાઈ તથા મંગળાબેન ગેડીયા દ્રષ્ટીગોચર Continue Reading
અમરેલી
સાવરકુંડલાની કેળવણીકાર યુવતિ માનસી જયેશભાઈ જોષી દર વર્ષની જેમ આવર્ષે પણ અધિક માસ નિમિતે દરરોજ અલગ અલગ શણગારથી ઠાકોરજીના હિંડોળા દર્શનનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તેમને ત્યાં ટ્યુશન કલાસીસમાં આવનાર બાળકોને ઉપયોગી સ્ટેશનરીની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી હિંડોળા દર્શન યોજી શિક્ષણને લગતી વસ્તુઓને બાળકોને પ્રસાદી રૂપે આપવામાં આવેછે એટલે જેથી વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસમાં ઉપયોગ […]Continue Reading