Home Archive by category ગુજરાત (Page 138)

ગુજરાત

ગુજરાત
ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશશ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ Continue Reading
ગુજરાત
દાહોદમાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, ગત ૫ જૂનના રોજ દાહોદ હાઈવે પર જૂની સેલટેક્ષ નજીક એક અવાવરુ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલાસો થયો કે મહિલાનો હત્યારો બીજાે કોઈ નહીં, પરંતુ તેનો ભાણેજ હતો.આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો, […]Continue Reading
ગુજરાત
ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં સોલા પોલીસ સહિતની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરીસોમવારે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાઇકોર્ટના ઓફિશિયલ ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. […]Continue Reading
ગુજરાત
જુનાગઢ : હાલમાં ઘણા દંપતિ એવા છે જે ઘણા વર્ષોથી ની: સંતાન હોય છે અને સંતાન સુખની પ્રાપ્તિ કરવા માંગતા હોય છે પરંતુ અનેક જગ્યાએ બતાવ્યા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી… ત્યારે જૂનાગઢની ન્યુ લાઇફ કે હોસ્પિટલ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જો કોઈ પણ વ્યક્તિ રેફરન્સથી આવે તો […]Continue Reading
ગુજરાત
આજે (૧૧ જૂન) પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે અને સવારે ૮ વાગ્યા સુધી મંગલા દર્શન થશે.દ્વારકાધીશ મંદિરમાં ૧૧ જૂન, બુધવારે પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા ઉત્સવને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે, જે સવારે […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તાએ ગાંધીનગરમાં લીધી હતી.ફિનલેન્ડમાં ગુજરાતના ઉદ્યોગ-રોકાણકારોને વેગ આપવા સાથે ફિનલેન્ડ-ભારત, ગુજરાત વચ્ચે એજ્યુકેશન, સસ્ટેઈનેબિલિટી અને ડેવલોપમેન્ટ માટેના પ્રયાસો વેગવાન બનાવવા ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ અમદાવાદમાં કાર્યરત કરવામાં આવી છે અને શ્રી કુલીન લાલભાઈની માનદ Continue Reading
ગુજરાત
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક વાચા આપતા મંત્રીશ્રીએ તેનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપીરાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી કનુભાઈ દેસાઈએ સૌ સાંસદસભ્ય-ધારાસભ્યશ્રીઓનો આભાર માન્યો હતો સાથોસાથ તમામ ખાતાના વડાઓનો આભાર Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં ૧૪૮મી “રથયાત્રા” યોજાવાની છે તેના પૂર્વે જ રાજ્ય અને શહેરમાં કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તેમજ લોકોમાં કોમી એકતા, સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અંગેની અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાનાં ઉદેશ્યથી શહેરના ચાંદખેડા, અમરાઇવાડી, સાબરમતી, ઇસનપુર, કાગડાપીઠ, જી.આઇ.ડી.સી.વટવા, કારંજ, મણીનગર, નરોડા, સોલા Continue Reading
ગુજરાત
વડોદરા મહાનગર પાલિકા હેઠળ આવતા કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સારવાર (સર્જરી) માટે ૫ લાખના ખર્ચે ખરીદવામાં આવેલ ગેસ એનેસ્થેસિયા મશીન, ઇલેક્ટ્રો કોટરી મશીન અને અન્ય સંલગ્ન સાધનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગેસ એનેસ્થેસિયા મશીનમા ગેસનો ઉપયોગ કરી અલગ અલગ વજનના પશુ-પંખીઓને એનેસ્થેસીયા આપી સર્જરી કરી શકાશે. બચ્ચાઓ માટે ઇન્ક્યુબેશન કીટ પણ […]Continue Reading
ગુજરાત
સુરત સમગ્ર સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લા ના તાલુકાના ૭૨ જેટલા ગ્રામ્ય માં વસતા જોગાણી પરિવાર ની ઉપસ્થિતિ મા અમદાવાદ મુંબઈ ના જોગાણી  ભાઈઓની વિશેષ હાજરી મા સિનિયર જુનિયર કે.જી. ના બાળકો ને પ્રોત્સાહન, તેજસ્વી તારલાઓનું સન્માન શિક્ષણ નિધિ સેતુ ના સહયોગી મહાનુભાવો નું સન્માન, રક્તદાન શિબિર ડાયાબિટીસ બ્લડ પ્રેશર તપાસ જેવી વિવિધ સેવા ઓ સાથે […]Continue Reading