Home Archive by category ગુજરાત (Page 140)

ગુજરાત

ગુજરાત
ભારતના પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે ૮ જૂન ૨૦૨૫ સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. આમ બ્લોક લેવાને લઈને આ રૂટ પરની ૮ ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.ભારતીય રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં હિસારમાં ખેડૂતોને સંબોધતાં જણાવ્યું કે, દેશને મજબૂત ખેતી પદ્ધતિની દિશામાં લઈ જવો હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. પ્રાકૃતિક ખેતી એ હવે સમયની જરૂરિયાત બની ગઈ છે. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીથી થતા નુકસાનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાસાયણિક Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 પાંચમી જૂને ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું […]Continue Reading
ગુજરાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ટી.પી. કપાતની કામગીરી કરવામાં આવી હતી જેમાં આશરે 40 દુકાન, 60થી વધુ આખા મકાનો તેમજ એક મંદિર અને એક દરગાહ મળીને કુલ 331 બાંધકામોની કપાતની કામગીરી પાંચ દિવસે નિર્વિઘ્ને પુરી થઈ જતાં તંત્રએ હાશકારો લીધો છે. આ કામગીરી દરમિયાન […]Continue Reading
ગુજરાત
કચ્છનાં અંજારમાં એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી જેમાં સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો […]Continue Reading
ગુજરાત
ઘરકંકાસના લીધે ઘણા પરિવારો બરબાદ થઈ જાય છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતે ઝઘડા ઘણીવાર મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે ભાવનગરના પાલીતાણામાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા દિશાબેનનું મોત થયું હતું. પાલીતાણામાં પતિએ […]Continue Reading
ગુજરાત
દેવભૂમિ દ્વારકામાં હચમચાવે એવી ઘટના બની છે. દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક […]Continue Reading
ગુજરાત
સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી ૧૧ જૂનના […]Continue Reading
ગુજરાત
ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અભિયાનનો ગત તા. ૨૨ મેથી પ્રારંભ થયો છે, જે તા. ૫ જૂન સુધી યોજાશે. આ અભિયાનમાં સક્રિયતાપૂર્વક ભાગ લઇ ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મજબૂત આગેવાની લીધી છે.આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના […]Continue Reading
ગુજરાત
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે બ્રિજ સંખ્યા ૬૫ ના (અપ લાઇન) પર સ્પૈન (૪૫.૭ મીટર લંબાઈ) ની રી-રી ગર્ડરિંગ (લોન્ચિંગ અને ડી-લોન્ચિંગ) કાર્યને કારણે એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી ૦૫ જૂન ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે. ટ્રેન નંબર ૬૯૧૩૫ આણંદ-ડાકોર મેમુ ટ્રેન તથા ટ્રેન નંબર ૬૯૧૩૬ ડાકોર-આણંદ મેમુ […]Continue Reading