Home Archive by category ગુજરાત (Page 141)

ગુજરાત

ગુજરાત
ભાવનગર જિલ્લાના ખેડૂતોને હાલ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે તલના માર્કેટયાર્ડમાં ભાવ નહી મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. હાલ ૧૬૦૦ થી ૧૮૦૦ જેટલા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે તલના ભાવ ૧૭૦૦ થી ૨૨૦૦ રૂપિયા જેટલો મળી રહ્યા હતા. પરંતું એકાએક તલના ભાવ તૂટતા ખેડૂતોને ફરી પડ્યા પર […]Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. સતત વધી રહેલા કેસોએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧ નવા કેસ નોંધાયા છે.. અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે.હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના ૨૮૧ એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સંક્રમણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯૫ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી […]Continue Reading
ગુજરાત
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને એક બાતમી મળી હતી કે, રામોલ વાંચ રોડ પર દારૂનો એક મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે જેની પર વોચ ગોઠવી એક કન્ટેનરમાં ભૂસાની આડમાં લાવવામાં આવી રહેલો રૂપિયા ૪૮ લાખની કિંમતની ૨૦ હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ બિયરનો મોટો જથ્થો રામોલના […]Continue Reading
ગુજરાત
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી ૫મી જૂનના રોજ આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશેઆરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના Continue Reading
ગુજરાત
ગુજરાતનું ડેરી ક્ષેત્ર: પ્રગતિનો આધારસ્તંભ: પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (હ્લર્છં) અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (છસ્ઇ) પર રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં Continue Reading
ગુજરાત
રાજ્યમાં શહેરી-ગ્રામીણ યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨થી કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ‘ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ’ એટલે કે ઈન્ડેક્ષ્ટ-સીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કુટિર-ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩, વર્ષ Continue Reading
ગુજરાત
મંગળવારે એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ મેચ રમાવવાની હતી ત્યારે સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલ જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલ મળતાં સ્કૂલે પોલીસ અને ડ્ઢઈર્ં કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જીનેવા સ્કૂલને મોકલવામાં આવેલા ઈ-મેલમાં દહેજ અને દુષ્કર્મના […]Continue Reading
ગુજરાત
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા તપોભૂમિ શાંતિકુંજ હરિદ્વાર પૂજ્ય યુગ ઋષિ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભગવતી દેવીજી રચિત  હિન્દુ વૈદિક પરંપરા નાં ૧૬.સંસ્કારો પૈકી નાં સંસ્કાર પ્રતિપાદન વિધિ સુરત શહેર નાં વરાછા ભાતની વાડી શકિતપીઠ ગાયત્રી મંદિર નાં સાનિધ્ય માં વૈદિક મંત્રોચાર ની  દિવ્ય ધ્વનિ વચ્ચે શહેર નાં સદભાગ્યશાળી […]Continue Reading
ગુજરાત
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ Continue Reading