Home Archive by category ગુજરાત (Page 158)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા […]Continue Reading
ગુજરાત
અધિકારીઓની યોગ્ય અને પ્રોફેશનલ તાલીમ ચૂંટણીની તૈયારીનો એક અભિન્ન ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી કર્મચારીઓને કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર ચુસ્તપણે ચૂંટણીઓ યોજવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવાનો છે. આ હેતુ માટે, નાના જૂથોમાં તાલીમના બે રાઉન્ડ હાથ ધરવામાં આવે છે. જેથી સંવાદ થકી શંકાઓને દૂર કરવા માટે પૂરતી તક મળે. તાલીમ […]Continue Reading
ગુજરાત
તા. ૧૨ જૂન ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર ટેકઓફ થયાની ગણતરી ની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.આ વિમાનમાં સવાર તમામ ૨૪૨ મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી […]Continue Reading
ગુજરાત
જામનગર જિલ્લાની કુલ ૨૬૬ ગ્રામ પંચાયતોમાં આગામી ૨૨ જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ ૨૬૬ પૈકી ૮૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જામનગર તાલુકામાં કુલ ૬૫ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી ૨૦ સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની ૭૨ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટી કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ એરપોર્ટથી ટેકઓફની ૧૦ જ મિનિટમાં ૨૪૨ લોકોની સવારી કરી રહેલુ પ્લેન થયું ક્રેશતમામ મુસાફરોના મૃત્યુની આશંકા વચ્ચે ૧૧છ નંબરની સીટ પરનો મુસાફર જીવિત એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન ૧૧ વર્ષ જૂન છે. ગુરુવારે (૧૨ જૂન)ની બપોરે ૧:૩૦ ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ […]Continue Reading
ગુજરાત
ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન ૨૦૨૫થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (ન્ઝ્ર) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (ન્ઝ્ર) આપવામાં આવે છે. ન્ઝ્રમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અક્ષય ઊર્જા- સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી ગ્રીન ક્લીન એનર્જી માટે આપેલી પ્રેરણાને ગાંધીનગર સેક્ટર-૧ની ગાયત્રી શક્તિપીઠમાં ૧૬.૨૦ કે.વી.ની સોલાર પેનલ એક સ્વૈચ્છીક દાતાના આર્થિક સહયોગથી લગાવીને સાકાર કરવામાં આવી છે.આ શક્તિપીઠમાં સોલાર રૂફટોપ તહેત લગાવવામાં આવેલી આ સોલાર સીસ્ટમનો પ્રારંભ ગાંધીનગર મ્યુનીસીપલ કમિશ્નર શ્રી જે.બી. વાઘેલા અને જિલ્લા વિકાસ Continue Reading
ગુજરાત
ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશશ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ Continue Reading
ગુજરાત
દાહોદમાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, ગત ૫ જૂનના રોજ દાહોદ હાઈવે પર જૂની સેલટેક્ષ નજીક એક અવાવરુ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલાસો થયો કે મહિલાનો હત્યારો બીજાે કોઈ નહીં, પરંતુ તેનો ભાણેજ હતો.આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો, […]Continue Reading