Home Archive by category ગુજરાત (Page 157)

ગુજરાત

ગુજરાત
અંડવાદના બહુ ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. તથ્યએ તેની માતા બીમાર હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ આ મામલે તથ્યના હંગામી જામીન મંજૂર કર્યા છે, ત્યારે તથ્યની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે તેવું જણાવાયું છે. […]Continue Reading
ગુજરાત
“Dietician OPD” (રૂમ નં. G-025) દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે મેદસ્વિતા ઘટાડવા તેમજ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને Continue Reading
ગુજરાત
* નમો શ્રી યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી * ગુજરાતમાં માતૃ મૃત્યુ દર 2011-2013માં 112થી ઘટીને 2020માં 57 થયો, 50%નો ઘટાડો * રાજ્યએ 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન હાંસલ કર્યું * PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ  મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની […]Continue Reading
ગુજરાત
વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર જિલ્લાની ટીમ કો- ઓર્ડીનેશન સાથે સુસજ્જ રહે તે માટે રતનપુર,લવારપુર  તથા પાલજ ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ યોજાઈ રાજ્ય સરકારશ્રીની સૂચના અને ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી   અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજે રતનપુર,લવારપુર  તથા પાલજ ખાતે સંયુક્ત Continue Reading
ગુજરાત
આ કહેવતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ સાવરકુંડલાના એક વાણીયા સોની પરિવારમાં જોવા મળે છે. આ પરિવારની વાત કરીએ તો કેસરબેન નામની એક બાળકીનો જન્મ થયો છે. જન્મથી જ આ બાળકીને અસાધ્ય એવો રોગ થયો છે કે જેનું નામ હાઈડ્રોસેફુલસ છે, કે જેમાં બાળકને માથામાં પાણી ભરાય છે અને માથાની સાઈઝ ખૂબ જ મોટી થઈ જાય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસમાં બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. ૧૨ મે, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકથી ૧૩ કલાક દરમિયાન યોજાશે.ભારતીય પોસ્ટ, ફિલાટેલી દ્વારા બૌદ્ધ વારસાના ઊંડા મૂળને પ્રકાશિત કરવા વર્ષોથી નોંધપાત્ર બૌદ્ધ થીમ સાથે બહાર પાડેલી અનેક પોસ્ટેજ સ્ટેમ્પમાં બુદ્ધ, ગયા, સાંચી, સારનાથ અને બૌદ્ધ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઘણા […]Continue Reading
ગુજરાત
રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્યસેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.મંત્રીશ્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઇ, જમીની અને હવાઇ સીમાથી જાેડાયેલ સરહદી જિલ્લાઓમાં વિશેષત: કટોકટી સમયે જરૂરી આરોગ્ય Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સતત વિકાસની આગેકૂચ કરી છે, અને વિશ્વ ફલક પર એક વિકસિત રાજ્ય તરીકે પોતાની મજબૂત છબિનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ પ્રત્યે વિશ્વભરના લોકોમાં આકર્ષણ છે અને જાપાનના ઓસાકામાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો ૨૦૨૫માં ગુજરાતની સંસ્કૃતિને જાેવા માટે વિશ્વભરના Continue Reading
ગુજરાત
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન […]Continue Reading