Home Archive by category ગુજરાત (Page 181)

ગુજરાત

ગુજરાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૧૨ સ્કૂલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તા.૧૦ ના રોજ કરવામાં આવશે. જેનો સમારોહ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ ખાતે સાંજે ૫:૪૫ કલાકે યોજાશે.જેતલપુરની રામકૃષ્ણ પરમહંસ શાળા, નિઝામપુરાની મહારાણી લક્ષ્મીબાઈ શાળા, ગોરવાની સાવરકર હિન્દી શાળા, અકોટા ગામની ડો.હેડગેવાર શાળા, અકોટાની જ હેડગેવાર હિન્દી શાળા, એકતાનગરની રંગ અવધૂત Continue Reading
ગુજરાત
સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં ૫૦થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે […]Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લામાં ગયા મહિને એક ઘટના બની હતી જેમાં એક ઘરમાં માતા અને પુત્રી ઘરે એકલા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરના દરવાજે આવ્યા હતા અને તેઓ એક જાણીતી કંપનીનું નામ આપી આ કંપનીના માણસો હોવાનું ઓળખ આપી હતી અને ઘરમાં રહેલા તાંબા, પિતળના વાસણોને મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી.બે ઇસમો દ્વારા કહેવામાં […]Continue Reading
ગુજરાત
આ ર્નિણયથી ૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો સીધો લાભ મળશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે.નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે […]Continue Reading
ગુજરાત
ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યાગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છૈંઝ્રઝ્ર સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (ઝ્રઉઝ્ર)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.૧૫ એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની Continue Reading
ગુજરાત
સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે જાણીતા મોટી વેશનલ સ્પીકર પારસ પાંધી પધાર્યા ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી ભરતભાઈ માગુકિયા અને જેરામ ભગત અતિ ગંભીર મનોદિવ્યાંગ પ્રભુ ઓની સેવા આશીર્વાદ માનવ મંદિર એટલે માનવ માજ માધવ દર્શન ના મંત્ર ની મૂર્તિ મંત્ર બનાવી દેતા આશીર્વાદ માનવ મંદિર ના ઉદાર દિલ દાતા […]Continue Reading
ગુજરાત
એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ મીડિયા અલગ અલગ દસ વિભાગોમાં કામ કરી રહ્યું છે. જેમાં મુખ્ય છે સમાચાર એપ, બુક વિભાગ, મેગેઝીન વિભાગ, વાઇરલ અને ઇવેન્ટ, બ્રાંડિગ, મેગેઝિન, આઉટડોર પબ્લિસિટી, વગેરે નાના […]Continue Reading
ગુજરાત
દેશ ભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રીએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ, સખી મંડળના સ્ટોલ અને ઝ્રઝ્ર્ફ કન્ટ્રોલ રૂમનું Continue Reading
ગુજરાત
ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત “શૌર્ય દિવસ” દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવે છે. આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે જ્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સી.આર.પી.એફ.)ની એક નાની ટુકડીએ પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ સામે […]Continue Reading