Home Archive by category ગુજરાત (Page 183)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી ગાંધીનગર શહેરમાં દોઢ મહિનામાં અંદાજીત રૂ.૧.૪૪ લાખની ૨૫,૬૦૬ યુનિટ વીજળીની બચત થઈ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ સૂચવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જળ બચાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્યની તમામ સરકારી બિલ્ડીંગોમાં વોટર Continue Reading
ગુજરાત
એક જ દિવસમાં ૩ અલગ-અલગ સ્થળે મોટી આગની ઘટના શુક્રવારે અમદાવાદ શહેરના ૪ અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં ચંડોળા તળાવ અને વટવા જીઆઈડીસી, પ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ અને બાપુનગર વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કવાયત […]Continue Reading
ગુજરાત
વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ વધુ એલર્ટ મોડ પર કામ કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. મૌલાનાના મોબાઇલમાંથી “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન” ના Continue Reading
ગુજરાત
દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા રાજસ્થાનમાંથી આ ગેરકાયદેસર સામ્રાજ્ય સર્જનાર કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી ને ઝડપી લીધો […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલી ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં પડેલા કચરામાં ૧ મે ના રોજ રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યારે બીજા બનાવવામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન […]Continue Reading
ગુજરાત
સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌ પ્રથમ કોઇપણ નાણાંકીય છેતરપીંડી થઇ હોય તો તુંરત આ નાણાંકીય નુંકશાન થતુ અટકાવવા માટે ૧૯૩૦ ડાયલ કરીને ફરીયાદ નોંધાવી શકાય છે.આ ઉપરાંત ુુુ.ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકાય છે.આજના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગને પગલે સાયબર ક્રાઇમના ગુન્હાઓ પણ વધી રહ્યા છે. રોજીંદા કાર્યમાં આપણે સવલત માટે ઓનલાઇન […]Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અનુરાગ ગર્ગએ રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ‘નશામુક્ત ગુજરાત‘ અંગે શ્રી ગર્ગ સાથે ગહન ચિંતન કર્યું હતું.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૂચવ્યું કે, સમાજમાં નશામુક્તિની જાગૃતિ માટે જે લોકોએ નશામાંથી બહાર આવીને આદર્શ Continue Reading
ગુજરાત
નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે; વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ લેવલ ઑફિસર્સની ઓળખ […]Continue Reading
ગુજરાત
ગુજરાત હાઇકોર્ટને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટમાં ૩૧ જસ્ટિસ હતા, પરંતુ હવે ૭ નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને ૩૮ થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હવે ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં […]Continue Reading
ગુજરાત
સુરત  ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ ઝેરમુક્ત ભારત અભિયાન -EXPO 2025 સુરત ભવ્ય આયોજન થયું એમાં દેશ ભર ના ખેડૂત પોતાનો પાકૃતિક પકવેલો માલ લઈને આવ્યા અને મેળા માં  સુપ્રસિદ્ધ નિર્દોષ હાસ્ય નો અનોખો આવિષ્કાર આપી જનાર જાદવ બાપા ધામેલીયા ઉત્તમ આચરણ ની મનોરંજન મારફતે સામાજિક શીખ સાથે ધાર્મિક અને રમૂજ કરાવી જતી જગ પ્રસિદ્ધ […]Continue Reading