Home Archive by category ગુજરાત (Page 184)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર લંબે નારાયણ આશ્રમમાં ૧૦૮ કુંડી બગલામુખી માતાનો  મહાયજ્ઞ તારીખ ૨૩ એપ્રિલ થી ૧  મેં ૨૦૨૫ સુધીચાલી  રહ્યો છે જેમાં તારીખ ૩૦/૦૪/૨૫  ના રોજ બપોરે ભવ્ય સંત ભંડારા અને રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો ફરીદામીર મહેશ સોલંકી ઉદય ધાધલ વગેરે દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન આવાહન પીઠાધીશ્વર  આચાર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ અવધુતશ્રી અરુણ […]Continue Reading
ગુજરાત
મેચ પછી પિતાને કર્યો વીડિયો કોલ, કહ્યું- ‘દિવાળી વહેલી આવી…‘રાજસ્થાન રોયલ્સ ટીમમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સોમવારે ૧૦૧ રનની રેકોર્ડ સદીની ઈનિંગ રમી હતી. ૩૫ જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. એવામાં પોતાની ઐતિહાસિક સદી બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની સંઘર્ષગાથા જણાવી છે. તેણે કહ્યું કે, ‘મારી માતા […]Continue Reading
ગુજરાત
સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આજે (૨૯મી અપ્રિલ) પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના પિયાવા ગામે એપીએમસીના ૩૨ વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે […]Continue Reading
ગુજરાત
ફરી એકવાર જૂનાગઢમાં રાજકારણ ગરમાયું છે જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પૂર્વ અધ્યક્ષના પતિ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ હરીશ ઠુમ્મરને આ ધમકી આપી છે. જિલ્લા પ્રમુખને વોટ્સએપ કોલિંગ દ્વારા ધમકી આપવામાં આવી છે.આ પહેલા પણ જિલ્લા પંચાયત પ્રમુખને દિનેશ ખટારીયા ધમકીઓ આપી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રીન હસ્તે ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અમદાવાદના ચાંડોળા તળાવ વિસ્તારમાં વ્યાપક ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા અરજીને નકારી કાઢી હતી અને ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન મીડિયાને મૌખિક રીતે રોકવામાં આવ્યા હતા. કોઈપણ જાહેરત વિના મૌખિક રીતે […]Continue Reading
ગુજરાત
મોરબી ઝુલતા પુલકાંડના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી છે. નોંધનીય છે કે, આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.મળતી માહિતી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં બુધવારે (૨૮મી એપ્રિલ) અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ ૨૭ અને ૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.આ મુલાકાત દરમિયાન તેમણે પરમાણુ ઊર્જા ઉત્પાદનના વિકાસ પર ઊર્જા મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી શ્રી કનુ દેસાઈ સાથે બેઠકો યોજાઈ હતી.કેન્દ્રીય મંત્રી […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શુકન હાઈટ સોસાયટી રાંદેસણ ખાતે પહેલગામમાં માર્યા ગયેલા મૃતકો ના આત્માની શાંતિ  આપવા શ્રદ્ધાંજલિ અને આંતકવાદ ને વખોડવા માટે કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં પૂર્વ ચેરમેનશ્રી મયુરસિંહ વાઘેલા હાલના ચેરમેન શ્રી રાજેશકુમાર પરમાર વાઈસ ચેરમેન શ્રી રઘુરસિંહ ઝાલા પૂર્વ ખજાનચી શ્રી મનીષભાઈ ઠક્કર સેક્રેટરી શ્રી ગજેન્દ્રસિંહ બારડ ખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તાશ્રી Continue Reading