Home Archive by category ગુજરાત (Page 186)

ગુજરાત

ગુજરાત
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -ય્દ્ગન્ેં, ગાંધીનગર ખાતે ૧૫મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે ેંય્ ૨૦૧૯-૨૪ અને ઁય્ ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ Continue Reading
ગુજરાત
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે ૮૯૦ અને Continue Reading
ગુજરાત
તા. ૨૨ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, ‘આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને જ એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્યમાં રાખીને તેમની હત્યા કરી છે. આતંકવાદને ધર્મની સાથે જાેડવામાં આવે છે. આતંકવાદીઓનું તો એક જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતા યુગમાં રાવણનો આ […]Continue Reading
ગુજરાત
અમદાવાદથી રાજ્યના પાટનગર ને જાેડથી વધુ એક નવી સેવ આજથી થશે શરૂ. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(ય્સ્ઇઝ્ર) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનો ઉમેરવામાં […]Continue Reading
ગુજરાત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના ૨૦ જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે વડોદરા પરત ફર્યું હતું. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા. પરત આવેલા પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, ૧૦૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ ઓપરેશન શરૂ કર્યું છે ત્યારે અમદાવાદ અને સુરતમાં શનિવારે વહેલી સવારે પોલસ વિભાગની ટીમો દ્વારા દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં Continue Reading
ગુજરાત
વડોદરા ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ૧૨૦ યુવાનોને નિમણૂક પત્રો વિતરિત કરાયા વડોદરા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના સભાગૃહ ખાતે સેન્ટ્રલ જી.એસ.ટી. કમિશનરેટ, વડોદરા દ્વારા ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ઝ્રમ્ૈંઝ્ર, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, ઈઁર્હ્લં અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર Continue Reading
ગુજરાત
ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “ઈદૃીહૈહખ્ત ર્ઁઙ્મૈષ્ઠૈહખ્ત” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘જીૐછજી્ઇછ’ (જીરટ્ઠિૈિ જીટ્ઠદ્બહ્વટ્ઠહઙ્ઘરૈ ્ટ્ઠિજ ઇર્ાદૃટ્ઠ છહ્વરૈઅટ્ઠહ) પ્રોજેક્ટની શરૂઆત તા. ૧૬મી Continue Reading
ગુજરાત
અમદાવાદમાં નવનિયુક્ત કર્મચારીઓમાં ૫૦ મહિલા, ૬ દિવ્યાંગ સહિત ૨૯૬ જેટલા યુવાઓને નિમણૂંક પત્ર એનાયત કરાયા શનિવારે સમગ્ર દેશમાં ૪૭ સ્થળોએ આયોજિત ૧૫માં રોજગાર મેળામાં ૫૧ હજારથી વધુ યુવાઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. જ્યારે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય Continue Reading
ગુજરાત
રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવી એક્શન લેવાની કામગીરી શરૂ કરી દીધી છે અને શહેરમાં છેલ્લા ૧ સપ્તાહથી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં આરોગ્ય વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં અખાદ્ય પદાર્થો સહિતના મુદ્દે ૩૪૯ એકમને નોટિસ ફટકારવામાં આવી છે અને વિવિધ એકમો પાસેથી રૂ.૨.૩૫ લાખથી […]Continue Reading