Home Archive by category ગુજરાત (Page 232)

ગુજરાત

ગુજરાત
બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેઝની એક બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે અને ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર ૫૦ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક […]Continue Reading
ગુજરાત
કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈવર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા કુંવરભાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે ૫.૬૫ લાખથી વધુ વસ્તી નોંધાઈરાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને મળ્યું ભયમુક્ત વાતાવરણ -ઃવન્ય – જળચર પ્રાણીઓનો સમૃદ્ધ વારસોઃ- • ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ નોંધાઈ• રાજ્યના ૧૩ Continue Reading
ગુજરાત
રાષ્ટ્રપતિશ્રી સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. Continue Reading
ગુજરાત
જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ના હસ્તે પેડ અને પેન આપી શુભેચ્છા આપવામાં આવીગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ Continue Reading
ગુજરાત
શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ શરૂ થયેલ બોર્ડ પરીક્ષા માં ‘પાટા’ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર થતી કામગીરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળી ૨૭ ફેબ્રુઆરી થી સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુ થયેલ ૧૪ પ્રશ્નો પૈકી તમામનો હકારાત્મક ઉકેલકલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યુંલોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધો.૧, ૬થી ૮ અને ધો.૧૨ના પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં ધોરણ. ૧માં ગુજરાતી, ધોરણ. ૬માં અંગ્રેજી, ધોરણ. ૭માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધો.૮માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. આ ઉપરાંત, Continue Reading
ગુજરાત
પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાતા. ૧ અને ૨ માર્ચ પોરબંદર લોકસભાનાપ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ અને પોરબંદર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશેઆ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ જિલ્લાના અનીડા, ગોંડલ ખાતે સવારે ૧૧ વાગ્યે સેવા સેતુ હેલ્થ કેમ્પમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં દિવ્યાંગજનોને સાધન વિતરણ કરશે.  ત્યારબાદ […]Continue Reading
ગુજરાત
જૂનાગઢ મહા શિવરાત્રી ના પાવન પર્વ એ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સૂત્રધારો એ શ્રધ્ધાળુ ભાવિકો માટે અવિરત સેવા પ્રદાન કરી ભૂખ્યા ને ભોજન તરસ્યા ને નીર આપતી સરાહનીય પ્રવૃત્તિ કરી હતી સુરત સ્થિર સમસ્ત લેઉવા પટેલ યુવા આર્મી ટીમ ના અસંખ્ય સ્વંયમ સેવકો ની સેવા થી વરિષ્ઠ સંતો એ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો દામનગર […]Continue Reading