Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ૫ નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાથી થયેલી બબાલમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી અને ૧૦ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં બંને પક્ષે ૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ૨૯ પાટીદારો સામે નામજોગ ફરિયાદ થઈ છે. ફરિયાદમાં બે એવા વ્યક્તિના નામ છે જેમાંથી એક હોટલમાં […]Continue Reading
ગુજરાત
જસદણ એટ ઘીસ ટાઇમ વિંછીયા બ્રાન્ચનું ઓપનિંગ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે થયું શુભારંભ   આજરોજ વિંછીયા ખાતે એટ ધીસ ટાઈમ મીડિયા લિમીટેડની બ્રાન્ચનું ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ઇનોગ્રેશન થયું એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી માર્ચ મહિનામાં GUJCET 2026ની પરીક્ષા Continue Reading
ગુજરાત
ગુજરાતમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય હડકંપ મચી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાને નિશાન બનાવીને રાજકીય ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. દાવો કરાયો છે કે કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે આયોજિત સભામાં ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ બન્ને પક્ષોને ‘રામ રામ’ Continue Reading
ગુજરાત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. Continue Reading
ગુજરાત
રાજ્યમાં આજ રાતથી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે જેથી ઠંડી અનુભવાશેરાજ્યમાં આજ રાતથી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે જેથી ઠંડી અનુભવાશેરાજ્યમાં કમોસમી વરસાદે હવે વિદાય લીધી છે અને શિયાળો શરુ થઇ […]Continue Reading
ગુજરાત
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA )એ ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની નાપાક હરકત કરી છે.  અરબ સાગરમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહેલી ઓખાની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરાયું છે. આ ઘટના પોરબંદરની દરિયાઈ હદમાં આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીક બની હતી.  મળતી વિગતો મુજબ અપહરણ કરાયેલી આ ફિશિંગ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને થઈ છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે આજે શુક્રવારે(7 નવેમ્બર, 2025) રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેર […]Continue Reading
ગુજરાત
ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું.ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ Continue Reading
ગુજરાત
જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. આ પછી 3 દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ બુધવારે (5 નવેમ્બર) ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેવામાં ગુરુવારે (6 નવેમ્બર) આશ્રમના મહંત હરિહરાનંદે લઘુમહંત […]Continue Reading