રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ Continue Reading
વડગામ શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમારના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ પસવાદળ (તા. વડગામ): રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વ્હારે આવતા ‘શહીદ વંદના ફાઉન્ડેશન’ દ્વારા આજે વધુ એક શહીદ પરિવાર ને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું. આજ રોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના […]Continue Reading
સુરત દેવિકૃપા રેસીડેન્સી,સાણિયા દેલાડવા, ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ, લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સહયોગથી કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન આંખોની તપાસ માટે ૮૭ દર્દીઓ અને સર્વરોગ તપાસ માટે ૮૦ દર્દીઓએ લાભ લીધો હતોઆ પ્રસંગે હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડૉ. Continue Reading
સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી વિશ્વ અર્થ અવર (Earth Hour) નિમિત્તે જાહેર જનતા માટે અપીલ વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક પર્યાવરણ અભિયાન “અર્થ અવર” અંતર્ગત તા. 28 માર્ચ 2026 (શનિવાર) ના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન પોતાના ઘર, ઓફિસ, […]Continue Reading
સુરત નાગરિક સંરક્ષણ તાલીમ શાળા (CDTS), અમદાવાદ દ્વારા સિવિલ ડિફેન્સ, સુરતના વોર્ડન તથા સ્વયંસેવકો માટે પાંચ દિવસીય “Capacity Building (ક્ષમતા નિર્માણ)” તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન (SVNIT), સુરતના સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ ૩૦૦ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ સિવિલ ડિફેન્સ Continue Reading
દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીરસમાજે તૈયારીઓની કમરકસી છે તા-29 માર્ચથી 6 એપ્રીલ સુધી નવ […]Continue Reading
સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવાનો વ્યસન મુક્ત બને વ્યસન મુકત પરિવાર ના નિર્માણ અને ભારતીય સંસ્કૃતિ ના જતન નું ભગીરથ કાર્ય કરે છે સાથો સાથ અનેક વિધ સેવા નેજ મૂર્તિ મંત્ર બનાવી કર ભલા હો ભલા,પક્ષી બચાવો, પુણ્ય કમાવો ના સ્લોગન સાથે અત્રે ઉનાળા ની ગિષ્મ ઋતુ ની ભીષણ ગરમીની […]Continue Reading
Recent Comments