Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
• *_ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25% થી 30% નો વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત_*• *_10,000થી વધુ ડ્રાઇવરોને સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી_*• *_મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન_*****ગાંધીનગર, 27 મે, 2026:* સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો Continue Reading
ગુજરાત
ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી છે. આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓ સહિત ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્રી વીર Continue Reading
ગુજરાત
અમદાવાદ નવકાર મંગલ મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીવિનુભાઈ કે અલગોતર દ્વારા આજે શાંતિપુરા સ્થિત લંબે નારાયણ ગૌશાળામાં જીવદયા રથ અર્પણ કરવામાં આવ્યો , જેમાં આશ્રમના મહંત મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજી , મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીજી મહારાજ ,ભરત બાપુ , ગોવિંદરામ બાપુ તેમજ માનનીય વૈભવભાઈ ચોકસી,મંત્રી શ્રી, ગ્રાહક સંરક્ષણ પરિસદ, ગુજરાત રાજ્ય તેમજ Continue Reading
ગુજરાત
વડોદરા સાંપ્રત ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન મિશ્રા માં ધીરજ હોસ્પિટલ, વાઘોડિયા, વડોદરા તરફથી વિશ્વ ઇમરજન્સી દિવસ (૨૭ મી મે,)નિમિત્તે બેઝિક લાઈફ સપોર્ટ અંગેની તાલીમ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ધીરજ હોસ્પિટલ ની ડોક્ટર્સ ની ટીમ દ્વારા CPR(પ્રાથમિક સારવાર) નું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ડૉ. ઈશા ઝાટકિયા, ડૉ. Continue Reading
ગુજરાત
*સ્વ. અભયકુમાર કાનાણીના પરિવારને મળ્યો ‘સેવા સંગઠન’ અને મહેશભાઈ સવાણીનો હૂંફાળો સહારો: સ્વ. અભયકુમારના પત્નીને માસિક રૂ.૧૦,૦૦૦ ની સહાયની જવાબદારી “સેવા સંગઠન” દ્વારા અર્પણ કરાઈ* માનવતા એ જ સાચો ધર્મ છે અને જ્યારે સમાજનો કોઈ પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે તેની આંગળી પકડવી એજ સાચી સેવાનો સંકલ્પ છે. પી.પી. સવાણી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “સેવા Continue Reading
ગુજરાત
ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર -SOP ગુજરાત સરકારને આપવામાં આવી છે, તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની આખી ટીમનું સુવ્યવસ્થિત આયોજન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના તમામ વહીવટી અને આરોગ્ય […]Continue Reading
ગુજરાત
*શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ 2025માં મચ્છુ ડેમ(2)નાં કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યુ.* *વર્ષ 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું.* *તાજેતરમાં Continue Reading
ગુજરાત
સુરત ની સ્વૈચ્છિક સંસ્થાન લાઈન વિઝન ચેરી ટ્રસ્ટ ના માધ્યમથી શિક્ષણ માટે વિનામૂલ્યે ચીજ વસ્તુ વિતરણ  લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થા ના પ્રમુખ ચિરાગભાઈ વિરાણી ના નેતૃત્વમાં રૂપિયા ૨૫ લાખ ની વસ્તુઓનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રફુલ શિરોયા ચેરમેન  ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી દિનેશભાઈ જોગાણી  લોકદ્રષ્ટિ ચક્ષુબેક તેમજ Continue Reading
ગુજરાત
અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર નો ચતુર્થ સ્નેહમિલન સમારંભ ભવ્યતાપૂર્વક સફળ યોજાયો ૨૬ ગામના ૨૦૦ થી વધુ પરિવારોએ એકત્રિત થઈ સંગઠન શક્તિનો પરિચય આપ્યો મહિલા વિંગનો નૂતન પ્રારંભ અને નવા પ્રમુખશ્રીની વરણી કરાઈ અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર અમદાવાદના ઉપક્રમે ચતુર્થ સ્નેહમિલન સમારંભનું ભવ્ય આયોજન  એસ.પી. રિંગ રોડ સ્થિત ‘દયાવાન રિસોર્ટ’ ખાતે કરવામાં આવ્યું હતું. Continue Reading
ગુજરાત
સુરત શહેર માં જાણીતા કેળવણી રત્ન મોટીવેશનલ સ્પીકર જીતુભાઇ મકવાણા પરિજન નો સંકલ્પ.        દેહ દાન શ્રેષ્ઠ દાન , અન્ન દાન, કન્યાદાન, વસ્ત્રદાન નું મહત્વ છે પરંતુ “ દેહદાન “ આજના સમય ની માંગ છે, ડો પ્રફુલ્લ શિરોયા એ જણવ્યું હતું કે જીતુ મકવાણા અને તેમના પત્ની રેણુકાબેન આજ રોજ સંકલ્પ કરી દેહદાન […]Continue Reading