Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
સાણંદ સ્પોર્ટ્સ એકડમી દ્વારા આયોજીત ઓપન એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળાજાની શિવ શક્તિ ક્રિકેટ એકડમીએ ભાવનગરની ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી શિવ શક્તિ ક્રિકેટ એકડમી તળાજાએ 170 રનના લક્ષ્ય જેમાં અક્ષયરાજ સરવૈયાના ૬૩ રન તથા વિશાલ ભાલિયાના ૧૭ બોલમાં વિસ્ફોટક ૩૩ રન મુખ્ય હતા. આર્યન મણિયાર દ્વારા સુપર ઓવરમાં ગયેલ મેચમાં નિર્ણાયક પ્રદર્શન […]Continue Reading
ગુજરાત
આજરોજ તા.૬/૨/૨૦૨૬ શુક્રવાર સવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રતાપગઢ (ખેડાપા) ગામમાં કુલ સિત્તેર લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના નવા મકાનનો છાત્રાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.  ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી તરફથી પાંત્રીસ લાખ અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોર તરફથી Continue Reading
ગુજરાત
સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI આયોજિત પદ્મશ્રી સન્માન સમારોહ યોજાયો બુધવાર, તા.૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ સમય સાંજે ૬:૦૦ કલાકે સ્થળ: પ્લેટિનમ હોલ, SIECC સૌરાષ્ટ્ર ગુજરાત ના ગૌરવંતા પદ્મશ્રી ઓને એકમંચ ઉપર એકત્રિત કરી ભવ્ય અભિવાદન ના બેનમૂન આયોજન માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં સુરત ધી સધર્ન ગુજરાત […]Continue Reading
ગુજરાત
નવસારીના સાંસદ સી આર પાટિલ કેન્દ્ર સરકારના જલ મંત્રી હોવા છતાં  નવસારીની જનતા  પીવાના પાણી માટે વલખા મારી રહી છે – શ્રી અમિત ચાવડા નવસારીમાં  દરિયાકાંઠાના ગામોમાં ક્ષારયુક્ત પાણી પર નિર્ભરતા છે, ડ્રેનેજ નેટવર્કનો અભાવ  હોવાને કારણે  વારંવાર પૂર આવવને કારણે ભારે વરસાદે હજારો લોકોને સ્થળાંતર કરવું પડતું હોય છે.  શ્રી અમિત ચાવડા ૩ Continue Reading
ગુજરાત
સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર                            સુરત પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસ સ્થાને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો ની પધરામણી થતા સમગ્ર  તબીબ ડો પ્રફુલભાઈ શિરોયા Continue Reading
ગુજરાત
વેરાવળ શહેર માં રેવન્યુ,ઈન્કમટેક્ષ,જીએસટી ના સલાહકાર તરીકે કામકરતા નવ યુવાન કકકડ પરીવાર દંપતી ની રાજેન્દ્ર ભુવન રોડ ઉપરઅતિ આધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન કરી રહેલ છે ત્યારે ઉદધાટકદીકરીઓતેમજ દીપ પ્રાટગ્ય માતા તેમજ પરીવારજનોના હસ્તે કરાશે.વેરાવળ શહેરમાં ધમધમતા રાજેન્દ્ ભવન રોડ ઉપરનગરપાલિકા પાસે માધવ દીપકભાઈ કકકડ, હીનાબેન માધવભાઈકકકડ ની અતિઆધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન Continue Reading
ગુજરાત
વડોદરા :આજના સમયની દોડધામભરી અને સ્વાર્થથી ભરેલી દુનિયામાં જ્યાં ઘણી વખત માનવતા ખૂણે ધકેલાઈ જાય છે, ત્યાં કેટલીક મુલાકાતો એવી હોય છે જે સમાજને ફરીથી સંવેદનશીલ બનાવે છે. આવી જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી મુલાકાત આજરોજ શનિવાર, તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં આવેલી દિવ્યાંગ બાળકોની સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે યોજાઈ હતી. પરમ પૂજ્ય શ્રી […]Continue Reading
ગુજરાત
સુરત ના શિક્ષક શ્રી રમણી રંજન સાહેબ  ઇનોવેશન શીર્ષક પ્રવૃતિ મય આનંદ દાયી શિક્ષણ વિષય રજૂ કર્યો જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત આયોજીત જિલ્લા કક્ષાએ 11મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2026 તારીખ 29,30 જાન્યુઆરીના રોજ બે દિવસ સુધી યોજવામાં આવેલા હતા. જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકા અને URC માંથી કુલ ૫૦ નવતર પ્રયોગ […]Continue Reading
ગુજરાત
સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં સ્વૈચ્છિક દેહદાન, અંગદાન જાગૃતિ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ, લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી દેહદાન, અંગદાન જાગૃતિ ના ગુજરાતમાં પ્રયત્ન થઈ રહ્યા છે. જેની જાગૃતિથી લોકો સ્વૈચ્છિક રીતે દેહદાન અંગદાન માટે સંકલ્પ પત્ર ભરી રહ્યા છે. સાવરકુંડલા તાલુકા ના હીપાવડલી જી–અમરોલી ના વતની હાલ સુરત Continue Reading
ગુજરાત
·                    ગુજરાતની અસ્મિતા સમાન પદ્મશ્રી એવાર્ડ  વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી નોમિનેટ શ્રી હાજી રમકડાંનું નામ કમી કરવા ભાજપવાળા ને ચૂંટણી પંચ ભેગા મળી ફોર્મ ૭ ની કાર્યવાહી કરે એ ગુજરાતની અસ્મિતાનું અપમાન છે:અમિત ચાવડા Continue Reading