પોરબંદર કલા નગરી પોરબંદરમાં ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ,પોરબંદર તથા લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલામાં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક ઇન્દ્રધનુ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વચ્છતા,પર્યાવરણ,મારું શહેર સ્વચ્છ શહેર તથા ગ્લોબલ વોર્મિંગ જેવા વિવિધ વિષયો પર ધોરણ-૧ થી કોલેજના વિદ્યાર્થીઓ તથા ૧૮ Continue Reading
૪મી અખિલ રાજ્ય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સળંગ છઠ્ઠી વખત વિજય વૈજયંતી ટ્રોફી મેળવીને કીર્તિમાન વિજયપોતાના નામે કર્યો પોરબંદર ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શનમાં દર વર્ષની જેમ આ વર્ષે Continue Reading
*શ્રી હર્ષ સંઘવીએ સાણંદ-બાવળામાં વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી અને નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું* *વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ*……..ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક Continue Reading
ઉત્તર ગુજરાતની સફળતા બાદ હવે “જન આક્રોશ યાત્રા” – પરિવર્તનનો શંખનાદ ના બીજા ચરણની શરૂઆત, મધ્ય ગુજરાતમાં પૂ. ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી તા. ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ થી કરવામાં આવશે. યાત્રા ૬ જાન્યુઆરીએ દાહોદ ખાતે કંબોઈ ધામમાં પૂર્ણ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ Continue Reading
Recent Comments