Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
•             સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે:શ્રી અમિતભાઈ ચાવડા •             ચૂંટણીપંચ ક્યારેક ૧૨.૫૯ લાખ, ક્યારેક ૯.૫ લાખ અને ક્યારેક ૧.૮૩ લાખ ફોર્મ-૭ ના આંકડા કેમ આપે છે ?:શ્રી અમિતભાઈ Continue Reading
ગુજરાત
·        ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા ·        ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે : અમિત ચાવડા ·        નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એજ પીવાના પાણી અને Continue Reading
ગુજરાત
વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા ૯ વર્ષથી જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાઈ રહેલ છે દરવર્ષે વિરપુર ની પ્રસાદી અપાય રહેલ છે રધુવંશી પરીવારોના હજારો પરીવારો જ્ઞાતિ ગંગા ના દર્શન ભોજન પ્રસાદીમાં ઉમટી પડે છે તાલુકાભરમાં રધુવંશી પરીવારોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ચેરમેન જલ્યાણ ગ્રુપ દીપક કકકડે જણાવેલ હતું Continue Reading
ગુજરાત
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન.સુરત અખિલ વિશ્વ શ્રી ગાયત્રી  પરિવાર શાંતિકુંજ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ રચિત વૈદિક ભારતીય સંસ્કૃતિ માં  આવતા ઉતમ સોળ સંસ્કારો પૈકી વિવિધ સંસ્કાર વિધિ નો સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું જેમાં દિવ્ય સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિવારો […]Continue Reading
ગુજરાત
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી રેડક્રોસ ચોર્યાસી શાખા ના સયુંકત ઉપક્રમે ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર ડો પૂર્વિબેન માલવિયા અને ડો પ્રફુલભાઈ શિરોયા ની તબીબી સેવા એ યોજાય સુરત શહેર ના પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા સુરત જિલ્લા હોમગાર્ડ  કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ […]Continue Reading
ગુજરાત
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર યોજાય પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી,લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોર માંગરોળીયા  ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા ડિસ્ટ્રીક ૩૨૩૨F ૨ ના ચેરમેન લાયન પી ટી રાઠોડ સહિત ના સેવા સંકલન થી શ્રી […]Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લા ના રાજપીપળા ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્રારા આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૫ રાજ્યકક્ષા આર્ચરી અં-૧૭ અને ઓપનએજ ગૃપ ભાઇઓ બહેનોની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેલાડી ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત […]Continue Reading
ગુજરાત
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ૨.૯૧ લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાનેરાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે ૧૯૫ જેટલી વધુ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપો […]Continue Reading
ગુજરાત
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવતપ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી Continue Reading
ગુજરાત
દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના પાછળના મેદાનમાં ગવાઈ રહેલી માનસ કૃષ્ણાવતાર રામકથા કૃષ્ણના સત્વ, તત્વ અને મહત્વના સંવાદથી પુર્ણ થઈ.         પૂજ્ય મોરારિબાપુ એ આજના કથા ચિંતન અને મુખર કરતાં કહ્યું કે રામ, શિવ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ હનુમાનજી વગેરેને લાગુ પડે તેવો એક મંત્ર છે.’તમાદિ મધ્યાહન વિસહિનમ્…’ બુદ્ધ Continue Reading