વડગામ શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમારના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ પસવાદળ (તા. વડગામ): રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વ્હારે આવતા ‘શહીદ વંદના ફાઉન્ડેશન’ દ્વારા આજે વધુ એક શહીદ પરિવાર ને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું. આજ રોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના […]Continue Reading


















Recent Comments