Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે. GLOBOCAN-૨૦૨૨ના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા ફેફસાના કેન્સરના કેસ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકોના મૃત્યુ થાય છે. […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી તેમજ સુરત જિલ્લામાં વરસાદી માહોલને સ્નુસરીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિ સામે પૂર્વતૈયારીઓ અને રાહત-બચાવ કામગીરી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય અને તકેદારીના જરૂરી પગલાં લઈ શકાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સુરત ગ્રામ્યના વિવિધ […]Continue Reading
ગુજરાત
શહેરમાં વરસાદી માહોલને અનુસંધાને જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઇ મ્યુ. કમિશનરશ્રી એમ.નાગરાજને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી વરસાદી પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે SMC દ્વારા લેવાઈ રહેલા પગલાં અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરના લો લાઈન વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. વિદ્યાથીઓ, Continue Reading
ગુજરાત
ડાંગ જીવનમાં મોટામાં મોટો યોગ છે “સહયોગ” અને મોટામાં મોટું આસન છે “આશ્વાસન” બ્રહ્મવાદીની પ.પૂ હેતલ દીદી તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણ ડાંગમાં અનોખી રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ઉપરવાસમાં મુશળધાર વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પુર આવવું અને દરેક લોકો ખૂબ કપરી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે.. એવી સ્થિતિમાં પૂજ્ય દીદી દ્વારા Continue Reading
ગુજરાત
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આપત્તિ સામે લડવા માટે પૂર-રાહત અને […]Continue Reading
ગુજરાત
મહેસૂલ વિભાગ હસ્તકની તમામ જિલ્લા-તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરશ્રીઓને સોંપાઈContinue Reading
ગુજરાત
તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલી અસાધારણ અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નાગરિકોના હિતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. ખાસ કરીને તા. ૨૩ થી ૨૭ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આવી કટોકટીની ક્ષણોમાં પણ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે મરામત હાથ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક […]Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના દર્શને રાજ્ય ના મંત્રી ગણપતભાઈ વસાવા કબીર મંદિર માંજલપૂર ના સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા માં ના દિવસો માં અને આગામી દિવસોમાં એકોતરી આરતીના મહાયજ્ઞ ના સંદર્ભે ગણપતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત શ્રી પ્રીતમદાસજી અને પ્રકાસદાસજી સહિત ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી. ડૉ.પ્રફુલભાઈ Continue Reading