Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
•             ૫ એપ્રિલથી તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરાશે : શ્રી અમિત ચાવડા •             સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કમિશન કમલમ ને કૌભાંડ ના શાસનને ઉખાડી ફેંકીશું. : અમિત ચાવડા Continue Reading
ગુજરાત
 રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ Continue Reading
ગુજરાત
વડગામ શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમારના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ પસવાદળ (તા. વડગામ): રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વ્હારે આવતા ‘શહીદ વંદના ફાઉન્ડેશન’ દ્વારા આજે વધુ એક શહીદ પરિવાર ને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું. આજ રોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના […]Continue Reading
ગુજરાત
વડોદરા “જીવન જ્યોત બ્લડ સેન્ટર (બ્લડ બેંક)” નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર હેઠળ, વડોદરા ખાતે, ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ, ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે ૩૬૫ દિવસ, २४ કલાક કાર્યરત, ત્રણેય બ્લડ બેન્ક સરકારી હોસ્પિટલ થી (સીવીલ હોસ્પિટલથી,)માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે.તેમનું ઉદ્ઘાટન પરમ પુજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા વિહળ ધામ પાળીયાદ ક્રાંતિકારી પરમ પુજ્ય Continue Reading
ગુજરાત
સુરત દેવિકૃપા રેસીડેન્સી,સાણિયા દેલાડવા, ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ, લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સહયોગથી કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન આંખોની તપાસ માટે ૮૭ દર્દીઓ અને સર્વરોગ તપાસ માટે ૮૦ દર્દીઓએ લાભ લીધો હતોઆ પ્રસંગે હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડૉ. Continue Reading
ગુજરાત
સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી  વિશ્વ અર્થ અવર (Earth Hour) નિમિત્તે જાહેર જનતા માટે અપીલ વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક પર્યાવરણ અભિયાન “અર્થ અવર” અંતર્ગત તા. 28 માર્ચ 2026 (શનિવાર) ના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન પોતાના ઘર, ઓફિસ, […]Continue Reading
ગુજરાત
સુરત નાગરિક સંરક્ષણ તાલીમ શાળા (CDTS), અમદાવાદ દ્વારા સિવિલ ડિફેન્સ, સુરતના વોર્ડન તથા સ્વયંસેવકો માટે પાંચ દિવસીય “Capacity Building (ક્ષમતા નિર્માણ)” તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન (SVNIT), સુરતના સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ ૩૦૦ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ સિવિલ ડિફેન્સ Continue Reading
ગુજરાત
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતેથી ‘સેવ સ્પેરો મુવમેન્ટ’નો આરંભ ગુર્જરી પર્યાવરણ ટ્રસ્ટ નો 10 હજારથી વધું ચકલીઘર વિતરણ સંકલ્પ વેળાવદર 20 માર્ચ 2026ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતેથી સેવ સ્પેરો મુવમેન્ટનો આરંભ થયો. કાર્યક્રમમાં એસ.વી.પટેલ સાર્વજનિક સ્કૂલ આસુરા, પ્રાથમિક શાળા ખારવેલ તથા સાર્વજનિક હાઈસ્કૂલ કુરગામના વિદ્યાર્થીઓ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસ Continue Reading
ગુજરાત
દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીરસમાજે તૈયારીઓની કમરકસી છે તા-29 માર્ચથી 6 એપ્રીલ સુધી નવ […]Continue Reading
ગુજરાત
સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવાનો વ્યસન મુક્ત બને વ્યસન મુકત પરિવાર ના નિર્માણ અને ભારતીય સંસ્કૃતિ ના જતન નું ભગીરથ કાર્ય કરે છે સાથો સાથ અનેક વિધ સેવા નેજ મૂર્તિ મંત્ર બનાવી કર ભલા હો ભલા,પક્ષી બચાવો, પુણ્ય કમાવો ના સ્લોગન સાથે અત્રે ઉનાળા ની ગિષ્મ ઋતુ ની ભીષણ ગરમીની […]Continue Reading