વડોદરા “જીવન જ્યોત બ્લડ સેન્ટર (બ્લડ બેંક)” નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર હેઠળ, વડોદરા ખાતે, ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ, ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે ૩૬૫ દિવસ, २४ કલાક કાર્યરત, ત્રણેય બ્લડ બેન્ક સરકારી હોસ્પિટલ થી (સીવીલ હોસ્પિટલથી,)માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે.તેમનું ઉદ્ઘાટન પરમ પુજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા વિહળ ધામ પાળીયાદ ક્રાંતિકારી પરમ પુજ્ય Continue Reading


















Recent Comments