Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
મૈસુરુ ખાતે યોજાયેલ ગુજરાત હસ્તકલા ઉત્સવમાં રૂ. 1.65 કરોડથી વધુની વિવિધ હસ્તકલાની કલાકૃતિઓનું વેચાણ કરીને કસબીઓએ રાજ્યની પરંપરાગત કલાકારીગરીનું નામ રોશન કર્યું છે. આ ઉત્સવ દ્વારા મૈસુર-કર્ણાટકમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ અને પરંપરાગત હસ્તકલાનો ગૌરવમય પરિચય કરાવવામાં ફરી એક વાર સફળતા મળી છે. સાથે જ; ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશામાં Continue Reading
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના National Disaster Management Authority- NDMA દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી માત્ર ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વટવૃક્ષ બનીને ગામ- Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના માર્ગદર્શનથી વડોદરાના વૈષ્ણવ મિત્ર મંડળ દ્વારા શ્રીજી આશ્રમ શાળા ઘોઘંબા ના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા શિક્ષણ સાધનો વિતરણ કરવામાં આવ્યું વિશેષ કરીને ત્યાંના વિદ્યાર્થી અપાતી તીર કામઠાની તાલીમ જોઈ સૌને સંતોષ થયો સંસ્થા નાના બાળકો ને રમતગમત માં રસ લે તે માટે જે પ્રયત્નો કરે છે આચાર્ય શ્રી મીના સાહેબ […]Continue Reading
ગુજરાત
*AAP પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ધોળકાના આંદોલનમાં નવમા દિવસે પણ ખેડૂતોના પડખે ઊભા રહ્યા* *સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી હું ખેડૂતોની સાથે ઉભો છું : બ્રિજરાજ સોલંકી AAP* *ભાજપની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ચોમાસામાં વાવણી ટાણે ખેડતોએ આંદોલન કરવાની ફરજ પડી રહી છે : બ્રિજરાજ સોલંકી AAP* *”વાત નહીં સાંભળો, તો ભગતસિંહના […]Continue Reading
ગુજરાત
“વ્યક્તિ કરતા વધુ તેના કર્મો વધુ સમય જીવંત રહે છે અને તે સતકર્મો જ વ્યક્તિ ને અમર બનાવે છે”   “સદેહ સ્વ મીનાક્ષીબેન ગાંધી આપણી વચ્ચે ભલે નથી રહ્યા પણ વિચારો રૂપે સદાકાળ જીવંત તેના કર્મો તેને અમર બનાવે છે”  સુરત જીવદયા પ્રેમી જેન શ્રેષ્ટિ કરુણા વત્સલ્ય શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી ની સુરત ખાતે પ્રાર્થના […]Continue Reading
ગુજરાત
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે. આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે Continue Reading
ગુજરાત
લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સુરત  ખાતે સ્નેહમિલન તા.૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારે ગઢપુર રોડ પર આવેલ રામવાડી પાર્ટી પ્લોટ માં બપોરે ૩ થી ૯ વાગ્યા દરમિયાન યોજાયેલ. કાર્યક્રમ ની શરુઆત દિપ પ્રાગટય અને રાષ્ટ્ર ગીતથી કરવામાં આવેલ.જરખીયા ગામની દિકરીઓ ના આ સ્નેહમિલન “સખી વૃન્દ” કાર્યક્રમમાં ૬૦૦ જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનો, દીકરીઓ અને […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા આગામી અષાઢી બીજના ૧૬ જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિવિધ સ્થળો જે ૨૩૦ Continue Reading
ગુજરાત
આહવા: તા: ૧૧: ડાંગ તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુરણા સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય’ ખાતે શિક્ષા, સંસ્કાર અને સહયોગનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રણેતા વિભૂતિબેન દેસાઈ તથા તેમની સહયોગી ટીમે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં સંચાલિત શિવાશ્રય તેજસ્વીની Continue Reading