Home Archive by category ગુજરાત (Page 3)

ગુજરાત

ગુજરાત
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) દ્વારા આજે ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈન ૧૨ ઓગષ્ટ ૨૦ર૬ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચલાવવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ “Let Us Participate, Not Discriminate” (ચાલો સહભાગી બનીએ, Continue Reading
ગુજરાત
ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતા વડનગર શહેરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સરકારના આ ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો પણ સક્રિયપણે જોડાતાં પ્રવાસન ક્ષેત્રને નવો વેગ મળી રહ્યો છે. આ જ શ્રેણી અંતર્ગત, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે લાલ આંખ કરી છે. બાળ અધિકારોના ગંભીર ઉલ્લંઘનના આ બનાવોને પગલે ગાંધીનગર ખાતે આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોક્સો (POCSO Act) અને જે.જે. એક્ટ (J.J. Act) હેઠળ જવાબદાર વ્યક્તિઓ […]Continue Reading
ગુજરાત
ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી ૧૩ ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રવણોત્સવ’નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ને પણ પ્રસ્થાન કરાવશે. વડનગરની ગરિમાને અનુરૂપ Continue Reading
ગુજરાત
સુરત ની ખૂબ સુરતી એટલે અનેક અનેક સેવા સંસ્થાનો ની સેવા થી જાણીતું છે  તેમાંય પરમાર્થ ટ્રસ્ટ સુરત એટલે. સુરત ની ખૂબ સુરતી માં વધારો કરતી બેનમુન સેવા ભિક્ષુક મુક્ત સુરત ની સેવા ના શ્રેય દેવો હોય તો આશીર્વાદ માનવ સેવા ને આપવો પડે  પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર વાવ કામરેજ સુરત માં આખા […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્યના ચાર જિલ્લામાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં આ કેન્દ્રો ઊભા કરવા માટે વર્ષ 2026-27માં રૂ. 20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી Continue Reading
ગુજરાત
 ગુજરાતના રમતવીરોને મળતી સહાય રૂ. ૨૫ લાખથી વધારી રૂ.૫૦ લાખ કરાઇ : દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે  ખેલાડીઓની અરજી કરવાની ઉંમર ૧૨ થી ૨૦ વર્ષ હતી તે ઘટાડીને ૯ વર્ષથી ઉપર કરવામાં આવી  હાલમાં ૬૪ ખેલાડીઓની જગ્યાએ તબક્કાવાર રીતે ખેલાડીઓની પ્રતિભા મુજબ સંખ્યામાં વધારો કરાશે  નિશ્ચિત સમય મર્યાદા દૂર કરીને ખેલાડીઓને […]Continue Reading
ગુજરાત
અમદાવાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દિ અને અખંડ દિપ પ્રાગ્ટય શતાબ્દિ વર્ષ નિમિત્તે શ્રી ગાયત્રી મંદિર શાસ્ત્રી નગર દ્વારા એક દિવસીય મૌન સાધના શિબિરનું આયોજન તા.૯-૮-૨૦૨૬ રવિવાર સવારે ૮-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી પ્રગતિનગર હોલ,નારણપુરા ખાતે યોજાયુ હતું આ પ્રસંગે ઓલ ઈન્ડીયા રેડિયોના ડાયરેક્ટર શ્રી ચૌહાણ દ્વારા […]Continue Reading
ગુજરાત
રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી આજે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, Continue Reading
ગુજરાત
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક ધોરણે પેનલ તેમજ ફોરેન્સિક પીએમ (PM) કરાવવાના આદેશો જારી કર્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ રાત-દિવસ એક કરીને માત્ર ૨૪ કલાકમાં Continue Reading