વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં મંદિર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો પૈકી સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિહાળશે. આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે Continue Reading



















Recent Comments