Home Archive by category ગુજરાત (Page 416)

ગુજરાત

ગુજરાત
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં સુથ કોમર્સ કંપનીના નામે ઓફિસ બતાવી ડિપોઝિટ અને શેરમાર્કેટમાં ઉંચા વળતરની લોભામણી સ્કીમ મૂકી સંચાલકોએ અનેક લોકોને ફસાવ્યા હતા. આ કેસમાં ધરપકડ પછી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા વૃદ્ધનું મોત થયું છે. દીવાળીપુરામાં રહેતા બીનાબેને ચોકસીએ સપ્ટેમ્બર ૨૦૨૩ માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પ્રવિણચંદ્ર અને સાગરીતોએ […]Continue Reading
ગુજરાત
વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું છે. ડભોઈ વડોદરા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો છે. કારમાં સવાર પૈકી ચારમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયું છે. એકને ગંભીર ઇજા થઈ છે અને બે લોકોને સામાન્ય ઇજા થઈ છે. વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું છે. ડભોઈ વડોદરા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો છે. […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ખુલ્લા ખાડામાં પડવાના લીધે બાળકીનું મોત થયું છે. વટવામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે બનાવવામાં આવેલા મકાનોમાં ત્રણ વર્ષની બાળકીનું ખાડામાં પડી જતાં મોત નીપજ્યું છે. આ ઘટના બનવા પાછળનું કારણ એ છે કે મકાન તોડવામાં આવ્યા પછી લેવલિંગ કરીને પુરાણ કરવામાં આવ્યું ન હોવાના લીધે આ ઘટના બની હતી. અમદાવાદમાં ખુલ્લા ખાડામાં પડવાના […]Continue Reading
ગુજરાત
નવરાત્રિના છેલ્લા નોરતે ધમધોકાર વરસાદ વરસશે તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૦ મીમી, જૂનાગઢમાં ૨.૪ મીમી, ગીર સોમનાથમાં ૨ મીમી, નવસારી ૮ મીમી, ડાંગ ૨ મીમી, વલસાડ ૧૫ મીમી, દમણમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. નવરાત્રિના છેલ્લા નોરતે […]Continue Reading
ગુજરાત
ક્રાઈમ બ્રાન્ચ ટીમે ૧૪ ઠેકાણાએ બોગસ બિલિંગના આધારે દરોડા પાડ્યા હતા. રાજ્યમાં ચાલતા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેન્દ્રને કરવામાં આવેલી ફરિયાદોના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સેન્ટ્રલ જીએસટીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી મોટી કાર્યવાહી કરી છે. ટીમે ૧૪ ઠેકાણાએ બોગસ બિલિંગના આધારે દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગરમાં ક્રાઈમ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શ્રી સનાતનધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારેય પીઠના જગદગુરુ શંકરાચાર્યોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ,ભારત દ્વારા ગો – ધ્વજ પ્રતિષ્ઠા સભા દેશ નાં ૩૩ રાજ્યો ની ૨૪૬૬૩ કિમી યાત્રા કરી ગુજરાત પધારશે ગો – ધ્વજ પ્રતિષ્ઠા સભા અનંતશ્રી વિભૂષિત દ્વારકા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અનંતશ્રી વિભૂષિત Continue Reading
ગુજરાત
સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારના કુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે જયાં નવરાત્રીમાં માતાજીના નવલા શણગાર સજાવવામાં આવશે તેમજ રોશની કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કકક્કડ પરીવાર તા. 11/10/24 શકૂવારે આઠમ (હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે શુભ સમયે બીડું હોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે.દેશ-વિદેશ થી આવતા કકકડ પરીવાર માટે જામનગર માં રહેવા તથા Continue Reading
ગુજરાત
અસારવા સિવિલ હોસ્પિલના ઝાંપા પાસે ગઇકાલે મધરાતે પ્રેમ પ્રકરણમાં મારા મારી થઇ હતી. જેમાં આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનારા યુવક ઉપર હુમલો કરતા તેને સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યો હતો આ સમયે ઘાયલ યુવકની મદદે આવેલા તેના મિત્રને આરોપીઓએ છરી ધારિયાના ઘા મારીને હત્યા કરી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચાર શખ્સો સામે […]Continue Reading
ગુજરાત
જામનગર નજીક નાઘેડી માં રહેતા અને ભારતીય આર્મીમાં ફરજ બજાવતા એક જવાને પોતાની નોકરી છોડીને ઘેર પરત આવી ગયા પછી દારૃની લતના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગર તાલુકાના લાવડીયા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા કે જેઓ જમ્મુ […]Continue Reading
ગુજરાત
સાયલા તાલુકાનો રહેવાસી પરિવાર બોલેરોમાં માતાના મઢ દર્શન માટે જતો હતો. ત્યારે બોલેરોને બહાદુરગઢ ગામના પાટિયા નજીક ટેન્કર ચાલકે ઠોકર મારી હતી. જે અકસ્માતમાં દંપતી, માતા, તેમજ દીકરા-દીકરી સહિતના ૭ને ઈજા પહોંચી હતી. અને તે પૈકી ગંભીર ઈજાને પગલે બાળાનું મોત થયું હતું. સાયલા તાલુકાના ધારા ડુંગરી ગામના રહેવાસી રોહિતભાઈ વરસંગભાઈ ઉગ્રેજાએ ટેન્કર ટ્રક ના […]Continue Reading