કુરુક્ષેત્ર, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં બૂથ નં. ૧૫૭ પર પરિવાર સાથે મતદાન કર્યું ‘પહેલા મતદાન, પછી જલપાન’નું અનુસરણ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સવારે ૭ઃ૧૦ વાગ્યે મતદાન કર્યું. આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, તેમના પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુ કવિતા ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. Continue Reading



















Recent Comments