નારોલમાં પતિ પત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને લઇને અવાર નવાર તકરાર થતી હતી. આજે સવારે પતિએ છારીના ૨૦ ઘા મારીને પત્નીની હત્યા કરી હતી અને આરોપીએ સાળાને ફોેન કરીને મૈને તેરી દીદી કો માર ડાલી હૈ કહ્યું હતું. આ કરુણ ઘટનામાં પત્નીનું મોત થયું અને પતિ હવે જેલમાં જશે માટે ત્રણ સંતાનો નિરાધાર થયા છે. આ […]Continue Reading



















Recent Comments