Home Archive by category ગુજરાત (Page 59)

ગુજરાત

ગુજરાત
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન થયું તે વખતે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ગેરવર્તણુંક કરવા માટે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો હતો. […]Continue Reading
ગુજરાત
ભરૂચ જિલ્લાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીનાં વેર હાઉસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતાને જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઊંચા આકાશમાં જોવા મળ્યા છે. આગને કારણે કંપનીનો તમામ માલ-સામાન બળીને ખાખ થયો છે. ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હોવાની […]Continue Reading
ગુજરાત
કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે કરુણાંતિકા સર્જાઈ છે ભોરારા નર્મદા કેનાલ માતા અને ત્રણ બાળકો સહિત ચાર જણા ડૂબ્યા હતા. આ ઘટના મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે માતાનો […]Continue Reading
ગુજરાત
તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે. પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય Continue Reading
ગુજરાત
‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version) પહેલનું લોન્ચિંગ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઈકેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા એક નવીન પહેલ તરીકે ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version)ને લોન્ચ કરવામાં આવ્યું Continue Reading
ગુજરાત
‘સ્વચ્છ હવા જીવન’ માટે અતિ જરૂરી; તેના માટે આપણે સૌ સંયુક્ત પ્રયાસો કરવા પડશે. દેશમાં પર્યાવરણની જાળવણી માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને અનેક નવા નવા અભિગમો થકી નવીન દિશા આપી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન, સર્ક્યુલર ઈકોનોમી,નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, ‘એક પેડ મા કે નામ’ ‘વન Continue Reading
ગુજરાત
ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓની કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. ચૂંટણી કમિશનરશ્રીઓ ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી વર્ષની આ ત્રીજી કૉન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી SIR (Special Intensive Revision) કવાયત માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય Continue Reading
ગુજરાત
રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -૨૦૧૧ હેઠળ તા.૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના જાહેરનામાંથી તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ, કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું […]Continue Reading
ગુજરાત
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં 5 સપ્ટેમ્બરે ધ ગાર્ડન બંગ્લોઝમાં ગટર સાફ-સફાઈનું કામ ચાલી રહ્યું હતું. 1.50 લાખમાં સોસાયટીની ગટર સાફ-સફાઈ અને જોડાણનું કામ રાખ્યું હતું. દરમિયાન, ગેસ ગળતરનાં કારણે શ્વાસ રુંધાઇ જતાં ગટરની સાફ-સફાઈ કરી રહેલા બે શ્રમિક વિકાસ કોરી અને કનૈયા કોરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ […]Continue Reading