Home Archive by category રાષ્ટ્રીય (Page 1350)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
જાે પરાળી જ એક માત્ર કારણ ન હોય તો તેને લઇને આટલો હોબાળો કેમ થઇ રહ્યો છે? સરકારની રિપોર્ટ કહે છે કે પ્રદુષણ માટે ધુળ, ઉધ્યોગ અને વાહનો વગેરે મુખ્ય કારણો છે તો તેના પર કાબુ મેળવવા ક્યા ક્યા પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે રોડ સાફ કરવા માટે તમારી […]Continue Reading
રાષ્ટ્રીય
રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે રાકેશ જે શેરને હાથ લગાડે છે એ સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે ૨૨,૩૦૦ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના ઘાતક પ્રસારના સમયમાં આવી તમામ પ્રકારની સુવિધાઓ પર રોક લગાવી દેવામાં આવી હતી જેના કારણે સંક્રમણના ફેલાવાની આશંકા રહેતી હોય. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગર વિમાનનને એવી સલાહ આપી હતી કે, હવે ૨ કલાક કરતા ઓછી અવધિની ફ્લાઈટમાં પણ ફુડ સર્વિસ આપી શકાશે. દેશના લાખો ડોમેસ્ટિક હવાઈ મુસાફરો માટે એક ખુશખબર છે. […]Continue Reading
રાષ્ટ્રીય
રાની કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ સ્તરીય સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન છે. જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી) મોડ હેઠળ પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભોપાલ અને મધ્ય પ્રદેશની સાથે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈભવશાળી ભવિષ્યના સંગમનો દિવસ છે. ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલુ આધુનિક અને […]Continue Reading
રાષ્ટ્રીય
રોકાણના એક વિકલ્પ તરીકે માન્યતા મળવાની સાથે તેના ઉપર ટેક્સ પણ આકરવામાં આવશે. આ મુજબ, વ્યવહારની સેવાઓ ઉપર જીએસટી અને રોકાણના નફા ઉપર ઇન્કમ ટેક્સ ગણવામાં આવે એ પ્રકારે કાયદાકીય ખરડામાં જાેગવાઈ કરવામાં આવી રહી છે. કેટલા ટકા જીએસટી કે ઇન્કમ ટેક્સ લાદવામાં આવશે તે અંગે હજી ચર્ચા ચાલુ છે. ભારતમાં લગબગ રૂપિયા છ લાખ […]Continue Reading
રાષ્ટ્રીય
ઓક્ટોબરમાં ઇંધણ અને વીજળી સેક્ટરમાં ૩૭.૧૮ ટકાનો ભાવવધારો થયો છે. જે સપ્ટેમ્બરમાં ૨૪.૮૧ ટકા હતો. ઓક્ટોબરમાં ક્રૂડ પેટ્રોલિયમનો ફુગાવો ૮૦.૫૭ ટકા હતો. જે સપ્ટેમ્બરમાં ૭૧.૮૬ ટકા હતો. ઓકટોબરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો માઇનસ ૧.૬૯ ટકા હતો. જે સપ્ટેમ્બરમાં માઇનસ ૪.૬૯ ટકા હતો. શાકભાજીના ભાવમાં ૧૮.૪૯ ટકાનો ઘટાડો થયો છે.જ્યારે ડુંગળીના ભાવમાં ૨૫.૦૧ ટકાનો ઘટાડો થયો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદના ભેખધારી હતા. ઝારખંડ સ્થાપના દિને અમિત શાહે રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા. સ્વધર્મનું રક્ષણ કરવું અને સ્વદેશી પહેરવાનો તેમનો આગ્રહ અવિસ્મરણીય હતો. અવિભાજીત બિહારમાં ૧૮૭૫માં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે અને વટાળ પ્રવૃત્તિ સામે આદિવાસીઓનું Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ કરતા કોર્ટે કહ્યું હતું કે બધા જ કટિબદ્ધ છે, પણ એ કહો, મશીન ક્યારે આવશે અને કેટલા આવશે? આનો જવાબ હવે પછીની સુનાવણીમાં આપવાની તાકીદ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત અમેરિકા પાસેથી મોટી સંખ્યામાં ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે. આ માટે સોમવારે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમેરિકાના પ્રતિનિધિ સાથે ડીલ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે ડ્રોનની ખરીદી કરવામાં આવશે તે હિથયારોથી સજ્જ એડવાન્સ સિસ્ટમ વાળા હશે. સાથે જ દુર સુધી હુમલા કરવામાં પણ મદદરૂપ થશે. અમેરિકા […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તિસગઢમાં મુખ્ય વિપક્ષ ભાજપે કોંગ્રેસના નેતાઓ સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાયપુરમાં ભાજપના સાંસદ રામવિચાર નેતામ સ્થાનિક ધારાસભ્યો સાથે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સલમાન ખુરશીદે તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા ઃ નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં દેશના Continue Reading