Home Archive by category રાષ્ટ્રીય (Page 1351)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવવાનો ર્નિણય સ્ક્રૂટનિ વગર જ લઇ લીધો હતો. જે દર્શાવે છે કે સરકાર આ મામલે ભારે ઉતાવળ કરી રહી છે. જ્યારે ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રેને કહ્યું હતું કે આ વટહુકમ સંસદની મજાક બનાવવા માટે લાવવામાં આવ્યો છે. મોદી અને અમિત શાહ કોઇ પણ પ્રકારની શરમ રાખ્યા વગર વટહુકમો […]Continue Reading
રાષ્ટ્રીય
ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જાેઉં છું ત્યારે મને ભગવાન બિરસા મુંડાનો ચહેરો જાેવા મળે છે. વધુમાં કહ્યું કે, આપણાં બધા માટે ભગવાન […]Continue Reading
રાષ્ટ્રીય
બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર-લેખક ઉપરાંત થિયેટર કલાકાર પણ હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ પરની વિશેષજ્ઞતાને લઈ પ્રખ્યાત છે. બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના પ્રશાસન અને તેમના કાળના કિલ્લાઓ અંગે પણ અનેક પુસ્તકો લખ્યા છે. તે સિવાય તેમણે છત્રપતિના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક- જનતા રાજાનું પણ ડિરેક્શન કર્યું હતું. બાબા […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના પહેલુ વર્લ્‌ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે રાની કમલાપતિની અંદર એર કૉનકોર્સ એરપોર્ટની જેમ બનેલો જાેવા મળી રહ્યો છે. આ નવા ભારતનુ નવુ રેલવે સ્ટેશન છે જ્યાં દરેક તે સુવિધા આપવામાં આવી છે, જે કોઈ એરપોર્ટ પર મળે છે. તસવીરમાં જાેવા મળી રહેલા આ એર કૉનકોર્સ ૮૪ મીટર લાંબો ૩૬ મીટર પહોળો છે. જેમાં […]Continue Reading
રાષ્ટ્રીય
બલુઆ પથ્થરમાંથી બનેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા ૧૮મી સદીની હોવાનું કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને વેચી દીધી હતી. કાશીના વડીલ વિદ્વાનોને પણ […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગે ૧૮મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ આગામી ૪ દિવસો માટે ૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. હાલ કેરળ ભારે વરસાદ અને […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે મોટો દિવસ છે. આજે ભારત એનો પ્રથમ આદિવાસી ગૌરવ દિવસ ઊજવી રહ્યો છે. આઝાદી પછી દેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર સમગ્ર દેશમાં આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા ચળવળ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ગર્વ સાથે યાદ કરવામાં આવી રહ્યું છે.ભોપાલના જંબુરી મેદાનમાં […]Continue Reading
રાષ્ટ્રીય
૧૪ નવેમ્બર- ડાયાબિટીસ દિન ડાયાબિટીસ-શિરદર્દ સમાન એક સામાજિક અને આર્થિક સમસ્યા ડાયાબિટીસ પર કાબૂ કરનાર દવા ઇન્સ્યૂલિનના શોધક ફ્રેડરિક વોટીંગનો જન્મદિન ચૌદમી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઊજવાય છે ડાયાબિટીસ તથા તેની વિપરીત અસરોનું પ્રમાણ અતિશય વધવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસના જાગૃતિકરણ અર્થે આ દિવસ ઊજવાય છે આપણા દેશ માટે આ સમસ્યા શિરદર્દ […]Continue Reading
રાષ્ટ્રીય
વર્તમાન સમયમાં પણ કેટલાક લોકો તે રાક્ષસની જેમ જ ભગવાન શ્રી રામનું નામ જપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ સ્નાન કર્યા વિના ન લેવું જાેઈએ, પરંતુ આજે એવું નથી થઈ રહ્યું. કેટલાક લોકો સ્નાન કર્યા વિના જ ભગવાનનું નામ લઈ રહ્યા છે. જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરનારા બધા લોકો સંત નથી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૫૧૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૧૪,૧૮૬ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૭,૪૧૬ થઇ છે. નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૫૬ટકા રહ્યો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો […]Continue Reading