Home Archive by category રાષ્ટ્રીય (Page 1430)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોના અટકવાનું નામ ના લઈ રહ્યો હોવાની ચિંતાઓ વચ્ચે કેરળે બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાત સહિતના રાજ્યો સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર જાણે સમાપ્ત થઈ રહી છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુય ગંભીર છે. કેરળ સરકારે બહાર પાડેલા આદેશ અનુસાર, રાજ્યમાં ૧૭-૧૮ જુલાઈ એટલે કે શનિ-રવિના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે. અગાઉના લોકડાઉન […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રશાસિત જમ્મુ અને કશ્મીરના અર્નિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક ઉડતી ચીજ ભારત તરફ આવતી દેખાતાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ એની પર ગોળીબાર કર્યો હતો અને તેને પાછું કાઢીને પાકિસ્તાનમાં મોકલી દીધું હતું. બીએસએફના જણાવ્યા મુજબ, ૧૩-૧૪ જુલાઈની રાતે લગભગ ૯.૫૨ વાગ્યે અર્નિયા સેક્ટરમાં આપણી ધરતી પરના આકાશમાં આપણા સૈનિકોએ એક લાલ લાઈટ ઝબૂકતી […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈ કોર્ટે ત્રણ બાળકોનાં પિતાને નોકરી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ત્રીજુ સંતાન થયા પછી તેઓ નોકરી માટે યોગ્ય રહેશે નહી. આસિસ્ટન્ટ બીજ સર્ટિફિકેશન ઓફિસર જ્યારે નોકરીમાં હતા ત્યારે તેને ત્રીજુ બાળક હતુ ત્યારે સરકારી સેવામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. આ પછી, તેમણે નોકરીને ફરી મેળવવાની માંગ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી પ્રમાણે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાં પાકિસ્તાની લશ્કર કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા પણ સામેલ છે, બાકીના બે સ્થાનિક આતંકી છે. જ્યારે અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જાણકારી પ્રમાણે ભારતીય સુરક્ષાદળોને Continue Reading
રાષ્ટ્રીય
પહાડી વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. અહીં કારેરી લેક વિસ્તારથી ગઈકાલે અનેક મૃતદેહો મળી આવ્યા. આમાં પંજાબના સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ પણ સામેલ છે. જાણકારી પ્રમાણે મંગળવારના રેસ્ક્યૂ ટીમને અહીંથી કુલ ૬ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં એક બસમાં થયેલા બ્લાસ્ટમાં ૧૩ લોકોનાં મોત થયા છે, જેમાં ૯ ચીનના નાગરિક હતા. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાનમાં એક ડેમનું બાંધકામ ચાલી રહ્યું છે અને તેમાં ચીનની કંપની પણ કામ કરી રહી છે. આમ આ ડેમના બાંધકામમાં ચાઈનિઝ નાગરિકો પણ સામેલ છે. આજે ચાઈનિઝ નાગરિકો અને બીજા […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૧,૦૦૦ લોકો સ્વસ્થ થયા ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયા બાદ ફરી નવા કેસમાં વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ૭૦૦૦ જેટલા નવા કેસ વધ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક ઘટીને ૧૦૦૦ની અંદર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં […]Continue Reading
રાષ્ટ્રીય
લોકોને ત્રીજી લહેરની ગંભીરતા અને જવાબદારીનું ભાન નથી, ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા લખવામાં આવેલા પત્રમાં પહાડો પર પર્યટકોની ભીડનો પણ ઉલ્લેખ કરાયો કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે હજુ કોરોનાની બીજી લહેર પૂરી થઈ નથી. તમામ રાજ્યોએ ભીડને કાબૂમાં લેવાના પગલાં ભરવા જાેઈએ. કોરોના પ્રતિબંધોમાં છૂટને જરા […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ફરી એકવાર ઘટાડો નોંધાવાનું શરુ થયું છે. જેમાં ૧૧૮ દિવસ પહેલા ૨૪ કલાકમાં નોંધાયા હતા તેટલા ઓછા કેસ નોંધાયા છે. પરંતુ ૨૪ કલાકમાં વધુ ૨૦૦૦થી વધુ મોત નોંધાયા છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે દેશમાં ૩૭,૧૫૪ નવા કેસ નોંધાયા હતા અને ૭૨૪ દર્દીઓના મોત થયા હતા. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યશષપાલ શર્માનું નિધન થયું છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. ૧૧ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પંજાબના લુધિયાણામાં જન્મેલ યશપાલ શર્માએ ૬૬ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકોને છોડી ગયા છે. તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. યશપાલ શર્મા ટીમ ઇન્ડિયાના સીલેક્ટર પણ રહી […]Continue Reading