પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે. યુપીના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરુઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ હશે. ૨૦૨૨માં થનારી ચૂંટણી માટે પીએમ મોદીએ ગુરુવારે જ બિગુલ ફૂંકવાના છે. યુપી સરકારની અંદરના સૂત્રોના જણાવ્યાનુંસાર આવનારા વર્ષની શરુઆતમાં થનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી Continue Reading


















Recent Comments