Home Archive by category રાષ્ટ્રીય (Page 1471)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને ભારતને ઇમરજન્સી મેડિકલ સપ્લાય મોકલી રહ્યા છે. બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્‌સે મે મહિનાની શરૂઆતમાં વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજન ભારતમાં પહોંચાડ્યા હતરવિવાર સુધીમાં, ૩૦૦ ટન રાહત પુરવઠો ૨૫ વિમાન દ્વારા દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રસીની અછતને લઇને કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે ટિ્‌વટરના માધ્યમથી લખ્યું કે આપણા જ વિજ્ઞાનીઓ દ્વારા બનાવવામાં આવેલી રસી આપણા જ લોકો માટે ઉપલબ્ધ નથી. તેમણે એક પછી એક ઘણા ટિ્‌વટ કર્યા અને લખ્યું કે વિતેલા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારે ૯૩ દેશોને કોરોના વેક્સિનના ૬.૫ કરોડ ડોઝ આપ્યા છે.તેમણે […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ૧૦ દિવસમાં ચોથી વખત આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે નગાંવ ખાતે ધરતીમાં કંપન થયું હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપની જાણ થતા જ લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આસામમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેરના કારણે તબાહી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હી સરોજ હૉસ્પિટલમાં કોરોના વિસ્ફોટની જાણકારી સામે આવી છે. આ હૉસ્પિટલના કુલ ૮૦ ડૉક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે એક ડૉક્ટરનું મોત થયું છે. દિલ્હીની સરોજ હૉસ્પિટલમાં અત્યારે તમામ ઓપીડી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. જે કુલ ૮૦ ડૉક્ટરો કોરોના પોઝિટિવ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સોમવારે રાહતના સમાચાર આવ્યા. નવા દર્દીઓની સંખ્યા ૫ દિવસમાં પ્રથમ વખત ૪ લાખથી નીચે આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩ લાખ ૬૬ હજાર ૩૧૭ લોકોમાં કોરોનાએ પુષ્ટિ થઈ. ૩ લાખ ૫૩ હજાર ૫૮૦ લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે ૩,૭૪૭ લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને નકારી કાઢી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે કોરોના-દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ જીવનરક્ષક દવાઓ, તબીબી સાધનસામગ્રીઓને જીએસટીમાંથી બાકાત Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રવિવારે સુપ્રીમ કોર્ટમાં વેક્સીનેશન પૉલિસીને લઈ સોગંધનામું દાખલ કરી જવાબ આપ્યો છે. આ સોગંધનામામાં કેન્દ્ર સરકારે વેક્સીન પૉલિસીને લઈ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તમે અમારા પર વિશ્વાસ કરો, આ મામલે કોર્ટે દખલગીરી કરવાની જરૂરત નથી. દેશમાં રસિકરણ અભિયાન માટે અમે બહુ સમજી વિચારીને વેક્સીનેશન પોલિસી બનાવી છે. વેક્સીનેશન નીતિનો બચાવ કરતાં […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના મહારાજા અગ્રેસન હોસ્પિટલ એ હોસ્પિટલમાં સામેલ છે જ્યાં કોરોનાના દર્દીઓ ઓક્સિજનની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજનની અછતને તાત્કાલિક દૂર કરવા માટે મહારાજા અગ્રેસન હોસ્પિટલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મહારાજા અગ્રેસન ઉપરાંત પણ અન્ય ત્રણ હોસ્પિટલોએ પણ આ અરજી કરી હતી. હાઈકોર્ટે મહારાજા અગ્રસેન હોસ્પિટલ ઉપરાંત જયપુર ગોલ્ડન […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયાએ ઓક્સિજન અને રેમડેસિવિર પૂરા પાડવાની તૈયારી દશર્વિી: ચીને પણ મદદ માટે ઓફર કરી: ફ્રાંસ અને ઈઝરાયલે પણ દરેક પ્રકારની મદદ માટે તૈયાર હોવાનું કહ્યુંમોસ્કો ભારતમાં કોરોના વાયરસ મહામારી સતત ભયાનક રૂપ લેતી જઈ રહી છે.દેશમાં આરોગ્ય સેવાઓ ઉપર દબાણ એટલું વધી ગયું છે કે, મોટાભાગની હોસ્પિટલો હવે નવા દર્દીઓની ભરતી પણ નથી કરતી આવી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી એવા મેડિકલ ઓકિસજનના મામલે હવે રાજયો વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ છે. રાજયો એકબીજા પર ઓકિસજનનો પૂરવઠો અટકાવવાનો આરોપ મૂકી રહ્યાં છે. દિલ્હીની સરકારે આરોપ મૂકયો છે કે ઉત્ત્‌|રપ્રદેશથી આવતા ઓકિસજનની સપ્લાય લાઇન ઠપ કરી દેવામાં આવી છે. ઉત્ત્‌|રપ્રદેશ સરકારે દિલ્હીનો આરોપ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, મુખ્ય […]Continue Reading