Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 30)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવેલી જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.જી.ત્રિવેદી, મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદી, પ્રિન્સિપલ જજ એમ.એસ.સોની, એડીશનલ જજ એમ.આર. ચૌધરી, સરકારી વકીલ જમન ભંડેરી અને બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવાના હસ્તે દીપ પ્રાગટ્ય Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ શહેર માં જલારામ બાપા ની ૧૪૩ મી પુણ્યતિથીએ લોહાણા સમુહ જ્ઞાતિ ભોજન(પ્રસાદ) નું આયોજન કરાયેલ છે જેમાં લોહાણા જ્ઞાતિ રધુવંશીઓને સહ પરીવારને જ્ઞાતિ ગંગા દર્શન માં સહભાગી થવા સોશ્યલ મીડીયા,પ્રિન્ટ,ઈલેકટ્રોનીક મીડીયા સહીત દરેક ને જાણ કરાયેલ છે. વેરાવળ ભાલકા ભીડીયા જી.આઈ.ડી.સી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપાની ૧૪૩મી પુણ્યતિથી તા.૧૫/૨/૨૩ બુધવારે સમુહ લોહાણા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રિના મેળા સમયે જ તંત્રએ ડિમોલીશન હાથ ધરતાં ભવનાથ વેપારી એસોસિએશને બંધ પાળ્યો હતો. જાેકે, સાધુ-સંતોની દરમિયાનગિરી બાદ બંધનું એલાન રદ કરાયું હોય ભવનાથ ખુલ્લી જતા ફરી ધમધમવા લાગ્યું છે. આ અંગે ભવનાથ વેપારી એસોસિએશનના જયભાઇ આહિરે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મેળાના સમયે જ ડિમોલીશન હાથ ધર્યું હતું પરિણામે ધંધો કરવો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરમાં પીવાનું પાણી મળી રહ્યું છે તે આજી-૩ ડેમના ગેટ રીપેરીંગ અને પાણી કેચમેન્ટના સુચારુ આયોજન માટે મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી ડેમ પર સાઈટ વિઝીટ કરી હતી. જ્યારે શહેરના નગરજનોને પાણીમાં કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તે સહિતનું મનપાના કમિશનર વિજય ખરાડી સહિત વોટરવર્ક વિભાગનું માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આજી ૩ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત રાજ્યની મોટાભાગની નગરપાલિકા કંગાળ બની છે અને જેમાં સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજબીલ માંગવામાં આવતા કોઈ પ્રતિઉત્તર ન મળતા આખરે મજબુર બની વીજ જાેડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઇ રહી છે. એક બાદ એક નગરપલિકાના બાકી વીજ બિલના કારણે વીજજાેડાણ રદ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરના કેસમાં વિરમગામના ધારસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરાયા છે. પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે ચુકાદો આવ્યો છે. જામનગર કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ કરાયો છે. વર્ષ ૨૦૧૭નાા કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સ્થિત આઝાદી પૂર્વે 1946માં સ્થપાયેલી ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે ગાંધી વંદના સ્વરાંજલિ-સ્મરાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો.   ગાંધીમૂલ્યો-વિચારોને વરેલાં : દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્તિબા, ઢેબરભાઈ, વજુભાઈ શાહ અને જયાબેન શાહની પુણ્યસ્મૃતિમાં નવી પેઢીમાં રાષ્ટ્રભાવનાનું સંસ્કાર સિંચન થાય તેમજ આપણી ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય, સંગીતની મહામૂલી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત સરકારે ૨૦૧૧ પછી ૧૨ વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ અચાનક જ જંત્રીના ભાવમાં બમણો વધારો કર્યો હતો. રાતોરાત લાગુ કરાયેલા આ ભાવવધારા સામે રાજકોટના બિલ્ડરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઝ્રસ્ને મળવા માટે ગાંધીનગર પણ પહોંચ્યા હતા. છતાં સરકાર કે ઝ્રસ્ દ્વારા તેમની માંગ સ્વીકારવામાં આવી ન હતી. આ મુદ્દે આજે રાજકોટમાં ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત ૭ ફેબ્રુઆરીના રોજ સવારે ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિત અંગ્રેજી માધ્યમના ધો.૮ના ક્લાસમાં મેથ્સની ફોર્મ્યુલા શીખવતા હતા. દરમિયાન એક વિદ્યાર્થિનીને ફોર્મ્યુલા ન આવડતાં ચાલુ ક્લાસમાં ઊભી કરી બ્લેક બોર્ડમાં એ ફોર્મ્યુલા જાેવા આગળ જવા કહ્યું હતું. બાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા’ એવું બોલ એવું Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા […]Continue Reading