Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 29)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરામાં વ્યાજ માફી અંગેનીની જાહેરાત કરાયાના પ્રથમ દિવસે જ ૩૨૪ મિલકત ધારકોએ ૨૪.૮૨ લાખનો વેરો ભર્યો છે. ઉપરાંત ૧૩ મિલકત ધારકો પૈકી ચાર મિલકત ધારકો દ્વારા ૩.૨૪ લાખ નું સ્થળ પર જ ચુકવણું થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ક્ષેત્રફળ આધારિત રેન્ટ બેઝ પ્રોપર્ટી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં મહિલાઓએ કચેરીએ આવી સુત્રોચ્ચાર કર્યા, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ૧૧ વાગ્યે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં બમણા પાણીવેરાને મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જાેકે, આ બમણો પાણીવેરાને જનરલ બોર્ડમાં મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ વોર્ડ નં.૩ના માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો બળદ આપણી સંસ્કૃતિનો વારસો કહેવાય. ઈશ્વરની આવી દુલર્ભ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કોઠારિયા ચોકડી રૂટની સિટી બસમાં મહિલા કન્ડક્ટર ટિકિટ કાપતા હતા અને અચાનક ચક્કર આવતાં બેભાન થઈ ગયાં હતાં, આથી અંદર રહેલા મુસાફરોએ મહિલા કન્ડક્ટરને ચક્કર આવ્યાની ડ્રાઇવરને જાણ કરી હતી. ડ્રાઇવરે કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના બસ સિવિલ હોસ્પિટલ તરફ દોડાવી મૂકી હતી. સિવિલ હોસ્પિટલ સિટી બસ પહોંચતાં લોકોમાં આશ્ચર્ય થયું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વતનને હરિયાળું બનાવી સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાનાં સંકલ્પને જેમને ખરા અર્થમાં સાકાર કર્યો છે એવા નોખી માટીના માનવી ગ્રીન મેન વિજયભાઈ ડોબરીયા દ્વારા વસુંધરાને હરિયાળી બનાવવા એક સુંદર પહેલ કરવામાં આવી છે, વતનને હરિયાળું બનાવી, અમર બનાવવાનો અવસર સૌ ને સદભાવનાનાં સત વિચાર થી પ્રાપ્ત થવાનો છે સમાજના સુખી સંપન્ન લોકો પોતાના વતનાનાં વિકાસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ત્રણ યુવાન હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા છે. આજે વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. ડીસાથી ભાણેજના લગ્નપ્રસંગમાં બહેનના ઘરે આવેલો ભાઈ ભરત બારૈયા આજે ક્રિકેટ રમી બહેનના ઘરે પરત જતો હતો. ત્યારે બહેનના ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં ભરતને હાર્ટએટેક આવી ગયો હતો અને મોત નીપજ્યું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ કોર્પોરેશનની વન વીક, વન રોડમાં આજે વોર્ડ નં.૯ તથા ૧૦માં ખાણીપીણીના બે ડઝન જેટલા ધંધાર્થીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પાંચ કિલો વાસી ગ્રેવી અને શાકભાજી, એકસપાયરી થયેલી ચીકી અને બિનઆરોગ્યપ્રદ રીતે રાખવામાં આવેલી ત્રણ કિલો કેન્ડીનો નાશ કરાયો હતો. સબ્જીના નમુના લઇ ધંધાર્થીઓને નોટીસ પણ ફટકારવામાં આવી છે.આ સંયુકત ઝુંબેશમાં ફાયર શાખાએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હાલમાં રાજસ્થાનનાં બાડમેર જિલ્લાના ખોબા જેવડા ગામ તિલવાડાનાં રહેવાસી આર્થિક રીતે પછાત એવા મુસ્લિમ મીર પરિવારનાં ચાર ભાઈઓ સૌરાષ્ટ્રનાં  પ્રવાસે છે. આ પ્રવાસ અંતર્ગત આ મીર બ્રધર્સ સાવરકુંડલા સ્થિત સનરાઈઝ સ્કૂલની મુલાકાતે આવ્યા અને બે દિવસ રોકાઈને ખુમાણ પરિવારની મહેમાનગતિ માણી. આ મીર ભાઈઓએ રાજસ્થાની રસોઈ પણ ચખાડી ને કાઠિયાવાડી વાનગીઓનો પણ સ્વાદ માણ્યો. અત્રે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળના નામાંકિત તબીબની આત્મહત્યાના ચકચારી કેસ મામલે પોલીસ કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી એ.ડી દાખલ કરી છે. વર્તમાન એમ.પીનું ભળતું નામ રાજેશભાઈ ચુડાસમા હોવા મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ન્યાયની માગ સાથે પરિવારજનોએ આક્રંદ મચાવ્યું હતું. સ્યૂસાઇડ નોટને લઈને પણ પોલીસ તપાસ ચાલુ કરી દેવામાં આવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદીન સરકારી આર્ટસ કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના આયુધ પબ્લિકેશનના સહકારથી એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્‌ઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ભીતરના આનંદને- સંતોષને જીવંત રાખે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. બહુજન Continue Reading