Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 44)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
નખત્રાણાના મથલ અને કોટડા(જદોડર) વચ્ચેના ધોરીમાર્ગ પર સવારે અકસ્માતે એક ડંપર પલટી જતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. એટલું ઓછું હોય તેમ માતાના મઢ તરફથી આવતી મુસાફરો વિનાની એક ખાલી બસ અકસ્માત સ્થળ પાસેજ બંધ પડી ગઈ હતી. જેના કારણે અંદાજિત દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની કતારો જાેવા મળી હતી. બાદમાં હાજર લોકોએ ખોટવાયેલી બસને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરની ગર્વેમેન્ટ ડેન્ટલ કોલેજમાં રાત્રિએ વિદ્યાર્થીઓ બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ પહોંચેલી પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પણ પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અમદાવાદ-રાજકોટ હાઈવે પર રાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાને કારણે એમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત થયું છે, જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
 રાજકોટના કવિ, લેખક ભૂષિત શુક્લને ‘અતુલ્ય વારસો – 2022’ એવોર્ડથી સન્માનિત કરાયા રાજકોટમાં સ્થાયી ભૂષિત શુક્લ નાનપણથી જ વાંચન અને લેખનનો શોખ ધરાવે છે. તેઓ ગુજરાતી ગઝલ,ગીત, અછાંદસ, હાઇકુ તેમજ મુક્તક લખે છે. તેમણે વિવિધ આર્ટિકલ્સ અને નવલિકાઓ પણ લખી છે. ભૂષિતભાઈએ અત્યાર સુધી 150 ગઝલો, 25 ગીત તથા ગરબા અને હાઈકુ અને મુક્તક પણ લખ્યા છે. તેમને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના ‘સન્ની પાજી દા ઢાબા’ આ નામ સાથે બોલિવૂડ અભિનેતાને નહાવા કે નિચોડવાનો પણ સંબંધ નથી. રાજકોટની જાણીતી રેસ્ટોરાં ‘સન્ની પાજી દા ઢાબા’નો માલિક પત્ની પરના અત્યાચારોના કારણે ચર્ચામાં છે. અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુધ્ધ પરિણીતાએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. સંભવિત કોરોનાની કહેરને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ઓક્સીજન, બેડ, ઓક્સીજન પ્લાન્ટ, પીએચસી અને સીએચસી કેન્દ્ર પર વ્યસ્વ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. મોરબી કલેકટર કચેરી ખાતે સંભવિત કોરોનાની લહેરને પહોચી વળવા માટે જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમી હકીકત અને હ્યુમન સોર્સના આધારે કચ્છ જિલ્લાના મેઘપુર બોરીચા અંજાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ – ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરી હતી. જે સુચના અંતર્ગત Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવારે જરા રોડ પર પુલ પર એસટી બસનો મોટો અકસ્માત સહેજમાં ટળ્યો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ ડૉ.સુભાષ એકેડેમીના ૪૬માં વાર્ષિકોત્સવ પ્રસંગે ડૉ. સુભાષ રંગ ભવન ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. ડૉ.સુભાષ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. જેને લોકોએ રાત સુધી મન ભરીને માણ્યો હતો. આ પ્રસંગે પેથલજીભાઈનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સૌને માટે એ પ્રોત્સાહક અને પ્રેરણા રૂપ બન્યા હતા. કેબિનેટ મંત્રી મુળુ બેરાએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ  સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે અમૃત મહોત્સવ માં બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્નન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી. ૫.પુ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા સને ૧૯૪૮ માં સ્થાપિત અને હાલમાં દેશમાં ૫૧ જેટલી શાખાઓ ધરાવતા “શ્રી Continue Reading