રાષ્ટ્રીય

પસંદગીના એરપોર્ટ અને હવાઈ માર્ગો પર નાગરિક ઉડાન કામગીરી કામચલાઉ સ્થગિત

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (છછૈં) અને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ એરમેન (ર્દ્ગં્છસ્) ને નોટિસની શ્રેણી જારી કરી છે. જેમાં ૯ થી ૧૪ મે ૨૦૨૫ (જે ૧૫ મે ૨૦૨૫ના રોજ ૦૫૨૯ ૈંજી્ ને અનુરૂપ છે) દરમિયાન તમામ નાગરિક ઉડાન કામગીરી માટે ઉત્તર અને પશ્ચિમ ભારતના ૩૨ એરપોર્ટને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ર્દ્ગં્છસ્થી નીચેના એરપોર્ટ પ્રભાવિત થશે:
૧. અધમપુર
૨. અંબાલા
૩. અમૃતસર
૪. અવંતિપુર
૫. ભટિંડા
૬. ભુજ
૭. બિકાનેર
૮. ચંદીગઢ
૯. હલવાડા
૧૦. હિંડોન
૧૧. જેસલમેર
૧૨. જમ્મુ
૧૩. જામનગર
૧૪. જાેધપુર
૧૫. કંડલા
૧૬. કાંગડા (ગગ્ગલ)
૧૭. કેશોદ
૧૮. કિશનગઢ
૧૯. કુલ્લુ મનાલી (ભુન્ટાર)
૨૦. લેહ
૨૧. લુધિયાણા
૨૨. મુન્દ્રા
૨૩. નલિયા
૨૪. પઠાણકોટ
૨૫. પટિયાલા
૨૬. પોરબંદર
૨૭. રાજકોટ (હિરાસર)
૨૮. સરસવા
૨૯. શિમલા
૩૦. શ્રીનગર
૩૧. થોઇસ
૩૨. ઉત્તરલાઈ
આ સમયગાળા દરમિયાન આ એરપોર્ટ પર તમામ નાગરિક ઉડાન કામગીરી સ્થગિત રહેશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (છછૈં) એ દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજન (હ્લૈંઇ) માં એર ટ્રાફિક સર્વિસ (છ્જી) રૂટના ૨૫ વિભાગોના કામચલાઉ બંધને પણ ઓપરેશનલ કારણોસર લંબાવ્યો છે.
ર્દ્ગં્છસ્ ય્૦૫૫૫/૨૫ (જે ય્૦૫૨૫/૨૫ ને બદલે છે) અનુસાર, ૧૪ મે ૨૦૨૫ના રોજ ૨૩૫૯ ેં્ઝ્ર સુધી (જે ૧૫ મે ૨૦૨૫ના રોજ ૦૫૨૯ ૈંજી્ ને અનુરૂપ છે) ૨૫ રૂટ સેગમેન્ટ જમીનના સ્તરથી અમર્યાદિત ઊંચાઈ સુધી અનુપલબ્ધ રહેશે.એરલાઇન્સ અને ફ્લાઇટ ઓપરેટરોને હાલની એર ટ્રાફિક સલાહ મુજબ વૈકલ્પિક રૂટનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. સલામતી સુનિશ્ચિત કરવા અને વિક્ષેપ ઓછો કરવા માટે સંબંધિત છ્ઝ્ર એકમો સાથે સંકલન કરીને કામચલાઉ બંધનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Related Posts