અમરેલી અમરેલીમાં દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું અમરેલી ગૌશાળા પાસે દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સ્ંખ્યામા દેવીપૂજક સમાજના લોકો હાજર રહ્યા અને અમરેલી વિધાનસભાના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા. Tags: Post navigation Previous Previous post: કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…Next Next post: અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું Related Posts અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદી કિનારે સફાઈ ઝુંબેશ લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૨૯ મી વાર્ષિક જનરલ સભા જિલ્લા પેન્શનર ના પ્રમુખ ની અધ્યક્ષતા માં યોજાઈ
Recent Comments