ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની અનોખી પહેલ: “મિશન બાલમન” દ્વારા 5 દિવસમાં ૭૧૫૯ બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પરામર્શન ગુજરાત કરાઓકે એશોશીએશન”, પ્રજા ઇવેન્ટસ, સુરપંચમ સ્ટુડિયો અને મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા યોજવામાં આવેલ ગાયન સ્પર્ધા ભાવનગર શહેર જિલ્લામાં રાજકિય ઉથલપાથલ ઊભી થાય તેવા એંધાણ
Recent Comments