ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૨૦,૫૫૦ નવા કેસ સામે આવ્યા છે, તે પછી કુલ કેસોની સંખ્યા ૧ કરોડ ૨ લાખથી વધારે થઈ ગઈ છે. જ્યારે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨૮૬ લોકોના મોત થયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કારણે થયેલા મોતોનો આંકડો ૧,૪૮,૪૩૯ થઈ ગયો છે. કોરોના સંક્રમણથી દેશમાં એક દિવસમાં ૨૬,૫૭૨ લોકો સ્વાસ્થ્ય થઈ ગયા છે.
કોરોના વાયરસઃ ભારતમાં ૨૪ કલાકમાં સંક્રમણના ૨૦,૫૫૦ નવા કેસ

Recent Comments