વિડિયો ગેલેરી

ત્રણ કૃષિ બીલ ના વિરોધ માં ભાવનગર જિલ્લા ના સિહિર તાલુકા ના સુરકા ગામે થી દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન ને એક દિવસીય પ્રતીક ઉપવાસ થી સમર્થન

ભાવનગર જિલ્લા સિહોર તાલુકા ના સુરકા ખાતે ત્રણ કૃષિબીલ ના વિરુદ્ધ માં દિલ્હી ખાતે ચાલતા આંદોલન ના સમર્થન માં કૃષિકારો નો અનોખો વિરોધ 

તા૩૦/૧૨/૨૦ ના ખેડૂતોના સમર્થનમાં એક દિવસ પ્રતીક ઉપવાસ મોટાસુરકા ખાતે  ઉપસ્થિત અનેકો અગ્રણી ઓ શ્રી  ગોકુલભાઈ આલ કાંતિભાઈ ચૌહાણ જીવરાજભાઈ ગોધાણી કેશુભગત વલ્લભભાઇ જસાણી નરેશભાઈ જસાણી સાગર જસાણી માવજીભાઈ ભૂતિયા નીતિનભાઈ પટેલ પ્રતાપભાઈ મોરી રાજુભાઇ સરવૈયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ વિશાળ ઉપસ્થિતિ માં હાજરી જોવા મળી હતી 
પાટીદાર આંદોલન થી લઈ કોઈ પણ આંદોલન હોય સરકાર સામે હમેશા કંઈક અનોખી રીતે વિરોધ કરવા ની સત્યાગ્રહ મુહિમ માં સિહોર તાલુકો અગ્રેસર રહ્યો છે ત્યારે દિલ્હી ખાતે ચાલતા ત્રણ કૃષિબીલ વિરુદ્ધ ના આંદોલન માં ધૂન બોલાવી અનોખો વિરોધ કરતા ખેડૂતો એ સિહોર તાલુકા ના સુરકા ખાતે એકદિવસીય પ્રતીક ઉપવાસ કર્યા હતા 

Related Posts