હાલ સમગ્ર જગ્યાએ વરસાદ પડી રહયો હોય અને વરસાદના જમા થયેલ પાણીથી મચ્છરનો ઉપદ્રવ થતો હોય તેમજ વરસાદી વાતાવરણને હિસાબે શહેરમાં ડેગ્યુ , મેલેરીયા જેવા રોગોનો વેગ વધ્યો હોય જેથી કરીને શહેરમાં માંદગીના ખાટલા ઘરે ઘરે જોવા મળી રહયા છે . આવી વકરે અને વિરાટ સ્વરૂપ ધારણ કરે અને લોકોના આરોગ્ય અને સુખાકારી અને મુશ્કેલી સર્જાય તે પહેલા જરૂરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે માટે અમારી રજૂઆત છે કે , આવી પરિસ્થિતિના નિર્માણ પૂર્વે ધ્યાનમાં રાખીને શહેરના સમગ્ર વિસ્તારમાં જમા થયેલા પાણીના ખાબોચીયાઓમાં , શેરીઓમાં , સાર્વજનીક પ્લોટોમાં ડીડીટી અથવા જરૂરી દવાઓનો છંટકાવ તાત્કાલીક કરાવી , આવા રોગ અટકાવી , લોકોનું સ્વાસ્થય જોખમાય નહી તે માટે વ્યવસ્થા ઉભી કરવા માંગ
અમરેલી શહેરમાં હાલ વરસાદી વાતાવરણના કારણે મચ્છરનો ઉપદ્રવ થતો તેમજ વાતાવરણથી શહેરમાં માંદગી વકરી હોય ,જેથી સમગ્ર શહેરમાં દવા,ડીડીટીનો છંટકાવ કરવા માંગ

Recent Comments