લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદ ભગત દ્વારા રામ મંદિર નિર્માણ માં ૧૧ કરોડ નું અનુદાન કર્ણાવતી ખાતે રામમંદિર નિર્માણ સમિતિ કાર્યાલય ખાતે અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રામમંદિર નિર્માણ સમિતિ ના ગુજરાત અધ્યક્ષ ગોવિદ ભગત રામકૃષ્ણ એક્સપોર્ટ તરફ થી ૧૧ કરોડ તેમજ પાલીતાણા તાલુકા ના સેજળીયા લવજીભાઈ બાદશાહ તરફ થી ૧ કરોડ નો ચેક અર્પણ કરાયો હતો
લાઠી તાલુકા ના દુધાળા ડાયમંડ કિંગ ગોવિદ ભગત ની અનેક વિધ સેવા સખાવત જાણીતી છે લાઠી તાલુકા માં આરોગ્ય સેવા માટે “લાલજી ના દાદા” થી પ્રસિદ્ધ આરોગ્ય ધામ સમગ્ર તાલુકા માટે આર્શીવાદ રૂપ છે
લાઠી તાલુકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હરતા ફરતા દવાખાના ની સેવા ઉપરાંત જળ સંસાધન શિક્ષણ આરોગ્ય વ્યસન મુક્તિ ની અનેકો મુહિમ ના પ્રણેતા ગોવદ ભગત દ્વારા રામ મંદિર નિર્માણ માટે ૧૧ કરોડ નો ચેક અર્પણ કરાયો હતો આ તકે રાજ્ય ના મહામાહિમ સહિત અનેકો અગ્રણી ઓની ઉપસ્થિતિ જોવા મળી હતી
Recent Comments