ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ આજરોજ અમરેલી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં કોવીડ મહામારીના વિસ્ફોટની અત્યંત વિકટ પરિસ્થિતીમાં વિશેષતઃ ગુજરાત રાજયમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે . આ મૃતકોને શ્રધ્ધાંજલી આપવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે શ્રધ્ધાસુમન કાર્યક્રમ યોજાયેલ હતો . આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને શ્રદધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા . આ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી . કે . રિયાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો . જેમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા , પ્રદેશ મહિલા મહામંત્રી શ્રીમતી હંસાબેન જોષી , અમરેલી તાલુકા કો ગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી , લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી આંબાભાઈ કાકડીયા , મહામંત્રી શ્રી જમાલભાઈ માગલ , લાક સરકાર ના શ્રી શૈકી મા પૈયા , ‘ ઓ.બી.સી.સેલના શ્રી નારણભાઇ મકવાણા , અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી રાવતભાઈ ધાધલ , રવજીભાઇ મકવાણા અને મામઈ ગોહિલ ઉપસિથત રહયા હતાં
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

Recent Comments