ભાવનગર શિશુવિહાર ખાતે ૧૨૦ મી જીવન કૌશલ્ય તાલીમ અંતર્ગત ૪૦ બાળકોએ રક્ષા બનાવતી તાલીમ મેળવી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/08/IMG-20210821-WA0104-1040x620.jpg)
ભાવનગર શિશુવિહાર ના ઉપક્રમે ચાલતી જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી યોજાતા શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન કૌશલ્ય તાલીમ અંતર્ગત ૪૦ બાળકો ને રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિતે રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી. શ્રી પ્રીતિબહેન ભટ્ટ દ્વારા યોજાયેલ ૧૨૦ મી તાલીમમાં બાળકોને શિશુવિહાર સંસ્થા તરફથી મટીરીયલ આપીને સુંદર રાખડી તૈયાર કરી ઘરે લઈ જવા આપવામા આવેલ હતી
Recent Comments