અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે સ્વામી શ્રી ઋષિભારતીજી મહારાજ ને Wrold Book Of Recrods (UK) નું સન્માન કરાયુંવિશ્વહિન્દુ પરિષદ ની કેન્દ્રીય માર્ગદર્શક મંડલ ની સંતો ની બેઠક માં સ્વામી શ્રી ઋષિભારતીજી મહારાજ (ભારતી આશ્રમ, અમદાવાદ) ને Wrold Book Of Recrods (UK) ગુજરાત ના Adjudicatro શ્રી રાકેશ પાઠક ના હસ્તે Wrold Book Of Recrods Twt Commitment સર્ટિફિકેટ આપી ને સન્માનિત કર્યા સાથે પદ્મભૂષણ સ્વામી સચિદાનંદ મહારાજ, મહામંડલેશ્વર દિલીપદાસજી (જગન્નાથ મંદિર), અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અવિચલદાસજી, નિર્વાણ પીઠધીશ્વર આચાર્ય મહામંડેલશ્વર શ્રી વિશ્વાકાન્ત ભારતીજી, પ્રેણાપીઠ ના જગદગુરુ સંતપાથાચાર્ય શ્રી જ્ઞાનનાંદજી, વડતાલ ધામ ના પૂજ્ય નૌતમ સ્વામી જી, મહામંડલેશ્વર અખિલેશ્વર દાસ જી, મહામંડલેશ્વર મોહનદાસજી, કથાકાર શ્રી ચૈતન્ય સંભુ મહારાજ, VHP ના કેન્દ્રીય મંત્રી શ્રી અશોક તિવારીજી, પ્રાંત પ્રમુખ રાજુભાઈ ઠાકર તથા અન્ય ગુજરાત ના સંતો ઉપસ્થિત રહ્યા હતા
સ્વામી શ્રી ઋષિભારતીજી મહારાજ ને Wrold Book Of Recrods (UK) નું સન્માન કરાયું

Recent Comments