અમરેલી

સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફ થી હનુમાનજી જ્યંતી એ ઉત્તમોત્તમ વ્યવસ્થા. મારુતિ યજ્ઞ બે લાખ દર્શનાર્થીઓ દર્શન કરશે ૫૦ હજાર વ્યક્તિઓ માટે ભોજન પ્રસાદ

દામનગર સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફ થી હનુમાનજી જ્યંતી એ ઉત્તમોત્તમ વ્યવસ્થા અંદાજીત બે લાખ દર્શનાર્થીઓ દાદા ના દર્શન કરશે ૫૦ હજાર ભાવિકો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરાય છે મેળા મનોરંજન માં મંદિર સામે ના મેદાન માં સુવિધા ટ્રાફિક નિયમન અને પાર્કિગ માટે  ચુસ્ત પાલન મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ભુરખિયા ગામજનો દ્વારા સ્વંયમ સેવી ટિમો સજ્જ દામનગર લાઠી અમરેલી ઢસા સહિત દરેક શહેરો અને ગ્રામ્ય તરફ થી આવતા પદયાત્રી ઓની સેવા માં ઠેર ઠેર સેવા સ્ટોલ શરૂ કરાયા છેચેત્રી પૂનમ હનુમાન જ્યંતી ના પાવન પર્વે યાત્રાધામ ભુરખિયા મંદિર ટ્રસ્ટ ની આફરીન કરતી વ્યવસ્થા બે લાખ ભાવિકો દર્શન કરી શકે ૫૦ હજાર ભાવિકો ભોજન પ્રસાદ લઈ શકે કોઈ પણ અડચણ વગર તેવી ઉત્તમ સુવિધા યાત્રાધામ દૂરસદુર થી પદયાત્રા કરી ને દર્શને આવતા ભાવિકો ની સુરક્ષા માટે  નામદાર સરકાર નું જાહેર નામું મોટા ભારે વાહનો ને ચાંવડ થી જ ડ્રાયવર્ઝન દેવા આદેશ ચેત્રી પૂનમ શ્રી હનુમાનજી ની જન્મ જ્યંતી એ ભુરખિયા તરફ દૂરસદુર થી આવતા ભાવિકો શ્રધ્ધાળુ ઓ પદયાત્રી  માટે ઠેર ઠેર ચા પાણી શરબત ના સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા સ્ટોલ ઉભા કરાયા શ્રધ્ધાળુ ભાવિકો માટે શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ અને સમસ્ત ભુરખિયા ગામ માંથી અસંખ્ય સ્વંયમ સેવી યુવાનો સતત ખડેપગે મંદિર પરિસર ને રોશની નો ઝળહળાટ ભવ્ય શુશોભન અભિભૂત કરતી દર્શનીય વ્યવસ્થા આજે મોડી રાત્રી એ અવિરત ભાવિકો નો પ્રવાહ દાદા ના દર્શને શરૂ થશેચેત્રીપૂનમ હનુમાન જ્યંતી ના પાવન પર્વે એ મંદિર ટ્રસ્ટ ના તમામ ટ્રસ્ટી ઓ દ્વારા મોડી રાત્રી એ તમામ સુવિધા ની સમીક્ષા કરાય સતત દેખરેખ સાથે આખરી ઓપ અપાયો હતો તા.૧૫/૪/૨૨ ની મોડી રાત્રી એથી ભાવિકો નો અવિરત પ્રવાહ ભુરખિયા હનુમાનજી મંદિર તરફ શરૂ થઈ રહ્યો છે 

Related Posts