અમરેલી

સન્માનપ્રત્ર અને શાલ ઓઢાડીને  વિપુલ નટવરલાલ લહેરીનું સન્માન કરવામાં આવ્યું

આજે અમરેલી જિલ્લાનો 73 વન મહોત્સવ મા પ્રયૉવરણ ની સારી કામગીરી બદલ સન્માનપ્રત્ર અને શાલ ઓઢાડી ને  વિપુલ નટવરલાલ લહેરી નું સન્માન કરવામાં આવ્યું. તે રાજુલા નું સન્માન છે. રાજુલા નેચર કલબનું સન્માન છે. સાસંદશ્રી નારણભાઈ કાછડીયાઅમરેલી કલેકટર સાહેબ શ્રી મકવાણા. ડી. એફ. ઓ. શ્રી ગેહલોત. પૂર્વ મંત્રી શ્રી વિ. વિ. વઘાશીયા. પૂર્વ ઘારાસભ્યશ્રી કાળુભાઈ વિરાણી. મનુભાઈ ઘાખડા. વિશાળ સંખ્યામાં વન પ્રેમી ઓ વિધાથીૅઓઉપસ્થિત રહ્યા હતા.શ્રી કે. વી. વિરાણી ફામૅસી કોલેજ બાઢડા તા. સાવરકુંડલા 

Related Posts