અમરેલી

દામનગર શહેર ની ઓમ સાઈ વિધાલય ખાતે ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થી ઉજવણી

દામનગર શહેર ની ઓમ સાઈ વિધાલય ખાતે ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થી ઉજવણી શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન પ્રાથમિક શાળા  ના વિદ્યાર્થી ઓ દ્વારા વીર ભગતસિંહ ના જીવન કવન સાથે હદયસ્પર્શી અભિનય કરી આફરીન કરતી પ્રસ્તુતિ કરી હતી દેશ માટે શહીદ વીર જવાનો વિદુષી બહેનો ના ત્યાગ બલિદાન ને તાદ્રશ્ય કરાવતા વિદ્યાર્થી ઓ દ્વારા વિચાર પ્રેરક અભિભૂત કરતી સંસ્કૃતિ કૃતિ દ્વારા દેશ વાસી ઓને સુંદર સદેશ આપ્યો હતો શાળા પરિવાર શિક્ષક શ્રી ઓ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરાયું હતું ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી વાલી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં રંગારંગ ઉજવણી કરાય હતી

Related Posts