રક્તદાન મહાદાન સાર્થક કરતો કાયઁકમ ખેડૂત નો કોઠાર સંસ્થા દ્વારા સંસ્થા ના સ્વપ્ન દ્રષ્ટા સ્વ . રમેશભાઈ ડોબરીયા ની પ્રથમ પૂણય તિથિ નિમિતે લોક સમપણઁ રક્તદાન કેન્દ્ર સૂરત ખાતે રક્તદાન નૂ આયોજન કરવા મા આવયૂ હતૂ સંસ્થા ના સ્થાપક પિયૂષ ભાઈ તેમજ મહેશ ભાઈ ડોબરીયા દ્વારા આયોજન થયૂ હતૂ. આ તકે ૩૫ બોટલ રક્ત અને ૧ બોટલ પલાઝમા કણ નૂ દાન અચાનક જરૂરીયાત ઊભીથતા ગૌતમભાઈ રાણપરીયા દ્વારા કરવા મા આવયૂ હતૂ આ તકે પિયૂષ ભાઈ ના અભિનંદન આપવા કાનજીભાઈ ભાલાળા સૌરાષ્ટ્ર પટેલ સમાજ સૂરત તેમજ મઘૂભાઈ કથીરીયા,લેઉવા પટેલ સમાજ નવસારી હરીભાઈ કથીરીયા રક્તદાન કેન્દ્ર પ્રમુખ ,ભાજપ અગણી ભાવેશભાઈ ડોબરીયા ,હસમુખભાઈ ડોબરીયા ,દીનેશભાઈ જોઘાણી ડે.મેયર તેમજ ખેડૂત સમાજ નરેશ વીરાણી અને નીતીન ગેલાણી શિવલાલ કપોપરા તેમજ ભાગઁવ ડોબરીયા ,જેનીલ ડોબરીયા તેમજ ડો. ધ્વનિલ ઘોરીજીયા તેમજ રકતદાતા ઓ હાજર રહ્યા હતા.
લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરત ખાતે રક્તદાનનું આયોજન કરવામા આવ્યુ

Recent Comments